ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રક્તપિત્ત જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી
હેલ્થ એન્ડ વેલનેસ પ્રા.આ.કે. ઊંચિધનાલ ના સબસેન્ટર ઊંચિધનાલ ખાતે ગાંધીજી ના નિર્વાણ દિન નિમિતે...
‘वो खुद हाईकमान’ Sachin Pilot के चुनावी रोल पर क्या-क्या बोल गए CM Ashok Gehlot? |
‘वो खुद हाईकमान’ Sachin Pilot के चुनावी रोल पर क्या-क्या बोल गए CM Ashok Gehlot? |
कोटा डिस्ट्रिक्ट ताइक्वांडो एसोसिएशन के खिलाड़ी राज्य स्तरीय चैम्पीयन्शिप में चयनित
जिला स्तरीय ताइक्वांडो प्रतियोगिता का आयोजन स्टेयर्स स्कूल में किया गया जिसमें कोटा के कई स्कूल...
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પોલીટીકલ પાર્ટીઓના પ્રતિનિધિઓનો વર્કશોપ યોજાયો..
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પોલીટીકલ પાર્ટીઓના...
કમુરતાં પહેલાં નવી સરકાર !@live24newsgujarat
કમુરતાં પહેલાં નવી સરકાર !@live24newsgujarat