ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડાણા આદિવાસી સમાજ આંદોલનના માર્ગે, જાંબુનાળા ખાતે ભરાયું સમાજનું સંમેલન | #OscarNews #Oni #Gujarati
કડાણા આદિવાસી સમાજ આંદોલનના માર્ગે, જાંબુનાળા ખાતે ભરાયું સમાજનું સંમેલન | #OscarNews #Oni #Gujarati
अतिक्रमण पर चला नगर परिषद का पीला पंजा। 30 बीघा से अधिक भूमि को करवाया अतिक्रमण मुक्त।
बालोतरा, 22 फरवरी। जिला कलक्टर श्री सुशील कुमार यादव के निर्देशानुसार नगर परिषद द्वारा शनिवार को...
'ಕೃಷಿ ಭಾಗ್ಯ ಯೋಜನೆ'ಗೆ ₹100 ಕೋಟಿ ಅನುದಾನ: ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ
ರಾಜ್ಯದ ರೈತರ ಶ್ರೇಯೋಭಿವೃದ್ದಿಗಾಗಿ ಬಜೆಟ್ ನಲ್ಲಿ 'ಕೃಷಿ ಭಾಗ್ಯ ಯೋಜನೆ'ಗೆ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ₹100 ಕೋಟಿ...
ભાભર તાલુકાના પશુપાલકો ની મીટીંગ યોજાઇ
ભાભર તાલુકાના પશુપાલકો ની મીટીંગ યોજાઇ
Second Hand Car Tips: सेकंड हैंड कार खरीदते समय ठगी से रहें सर्तक, रखें इन बातों का ख्याल
आज इस खबर के माध्यम हम ये बताने जा रहे हैं कि सेकेंड हैंड कार को खरीदने से पहले किन बातों का खास...