ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हुज़ूर की मोहब्बत ही असली जिन्दगी - मुफ्ती नदीम अख्तर
जशने ईद मिलादुन्नबी पर हुआ अजीमुश्शान जलसे का आयोजनबूंदी। जशने ईद मिलादुन्नबी (स.अ.व.) के मुबारक...
शिरुर लोकसभा मतदार संघाचे खासदार अमोल कोल्हेंना मोठा धक्का, राष्ट्रवादीच्या निर्णयाची जोरदार चर्चा
मुंबई: शिरुर लोकसभा मतदारसंघाचे खासदार अमोल कोल्हे यांना राष्ट्रवादीमध्ये अल्पावधीतच मोठं स्थान...
ખંભાતમાં સેલ્કી સાયબર સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સાયબર એવરનેસ કાર્યક્રમ..
ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ.કે.વાઘેલા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને શ્રી જે.ડી. શાહ...