ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Diwali Festive sale: Nothing के इन डिवाइस पर मिल रहा है बंपर डिस्काउंट, यहां जानें ऑफर्स और डील
अगर आप नया फोन इयरबड्स या वॉच खरीदना चाहते हैं तो यह सही समय है क्योंकि Nothing के कुछ डिवाइस पर...
લીંબડી હાઇવે પર 7 જેટલા પશુનો શિકાર કરી એનું માસ ભરેલી સેન્ટ્રો કાર ગૌરક્ષકોના હાથે ઝડપાતા ચકચાર મચી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી- પાણશીણા પાસે 7 જેટલા પશુનો શિકાર કરી એનું માસ ભરેલી સેન્ટ્રો કાર...
Haryana Election Result 2024: रिजल्ट से पहले Bhupendra Hooda के घर पर लगी भीड़, देखिए क्या कहा?
Haryana Election Result 2024: रिजल्ट से पहले Bhupendra Hooda के घर पर लगी भीड़, देखिए क्या कहा?