ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ ફતેપુરા તાલુકાની ૨૦જેટલી મંડળીઓની ઓચિંતી તપાસ હાથ ધરી 
 
                      દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ ફતેપુરા તાલુકાની ૨૦જેટલી મંડળીઓની ઓચિંતી તપાસ હાથ ધરી
                  
   આર્યકન્યા ગુરુકુળમાં:રાતે તરુણીના કપડા 2વિદ્યાર્થીનીઓ કાઢી નાખતી અને બિભત્સ ચિઠ્ઠી લખતી હોવાનોઆક્ષેપ 
 
                      આર્યકન્યા ગુરુકુળમાં:રાતે તરુણીના કપડા 2વિદ્યાર્થીનીઓ કાઢી નાખતી અને બિભત્સ ચિઠ્ઠી લખતી હોવાનોઆક્ષેપ
                  
   দেওমৰনৈ ছোৱালী উচ্চ মাধ্যমিক বিদ্যালয়ত শিশু আলোচনী 'জ্ঞানম' উন্মোচন 
 
                      দেওমৰনৈ ছোৱালী উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ নিৰ্মলপ্ৰভা প্ৰেক্ষাগৃহত সোমবাৰে গ্ৰন্থ উন্মোচনী সভা এখন...
                  
   સમૌનાના ગામમાં 50થી વઘુ ધરના પતરા આને દિવાલ ધરાશયી.... 
 
                      ડીસામાં સમૌનાના ગામામાં 50થી વધુ ઘરના પતરા અને દિવાલ ધરાશયી, પશુપાલકો માટેની એકમાત્ર દૂધ ડેરી પણ...
                  
   
  
  
  
   
   
  