ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાબરકાંઠા સાંસદની ભવ્ય જીત બાદ ભાજપ શહેર પ્રમુખ મહામંત્રી એ આભાર વ્યક્ત કર્યો
સાબરકાંઠા સાંસદ ની ભવ્ય જીત થતા ભાજપ શહેર પ્રમુખ તેમજ મહામંત્રી ઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં...
वर्तमान समय में भारतीय संस्कृति, संयुक्त परिवार की आवश्यकता - ईमली
वर्तमान समय में भारतीय संस्कृति, संयुक्त परिवार की आवश्यकता - ईमलीस्टार प्लस के दिया बाती में...
सरंपचो को पुलिस ने रोका तो बोले..... यह जनप्रतिनिधीयो के संवेधानिक अधिकारो का हनन
बून्दी। लंबित मांगो के समाधान की मांग को लेकर मुख्यमंत्री व पंचायती राज मंत्री के नाम जिला कलक्टर...
मूंगफली की दही बनाने का तरीका + सात्विक कड़ी और पपड़ी चाट | Peanut Curd Recipe
मूंगफली की दही बनाने का तरीका + सात्विक कड़ी और पपड़ी चाट | Peanut Curd Recipe