ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના ગોળા નજીક બાઇક સ્લીપ ખાતાં યુવકનું મોત
પાલનપુર-અંબાજી હાઈવે ઉપર ઢેલાણા બસ સ્ટેન્ડ નજીક બાઇક સ્લીપ થઈ જતા ગોળા ગામના યુવકને માથાના ભાગે...
কাকপথাৰ সামূহিক বিবাহ অনুষ্ঠান সম্পৰ্কে মন্তব্য। 220 যোৰা বিবাহ সম্পন্ন ।
কাকপথাৰ সামূহিক বিবাহ অনুষ্ঠান সম্পৰ্কে মন্তব্য। 220 যোৰা বিবাহ সম্পন্ন ।
युवाओं के सपने होंगे साकार, रोजगार की संभावनाएं हुई अपार* *युवाओं के ‘स्वर्णिम भविष्य’ के लिए प्रतिबद्ध राज्य सरकार*
प्रदेश में युवाओं को रोजगार देकर उनके सपनों को साकार करने के लिए राज्य सरकार ने मुख्यमंत्री...
BOTAD - સર્કિટ હાઉસ ખાતે યુવા મોરચાની બેઠક યોજાઈ
BOTAD - સર્કિટ હાઉસ ખાતે યુવા મોરચાની બેઠક યોજાઈ
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News