ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
YouTube Premium Subscription: iOS के मुकाबले Android में कितना सस्ता है यूट्यूब का प्रीमियम सब्सक्रिप्शन?
YouTube प्रीमियम सब्सक्रिप्शन बड़े काम की चीज है। खासतौर पर जिन्हें ad-फ्री एक्सेस चाहिए उनके लिए...
Share Market Correction News | इस बार का करेक्शन रहेगा एकदम Sharper? | Anu Jain | Anuj Singhal
Share Market Correction News | इस बार का करेक्शन रहेगा एकदम Sharper? | Anu Jain | Anuj Singhal
સાળંગપુર નારાયણ કુંડ પાસે નદીનાં પ્રવાહ માં મોટર સાયકલ તણાઈ, બે વ્યક્તિ નદીમાં...
સાળંગપુર નારાયણ કુંડ પાસે નદીનાં પ્રવાહ માં મોટર સાયકલ તણાઈ, બે વ્યક્તિ નદીમાં...
GET A BIGGER CHEST WITHOUT EQUIPMENT!
GET A BIGGER CHEST WITHOUT EQUIPMENT!