ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিৰ জাপিধৰাত সংকটজনক অৱস্থাত যুৱতী উদ্ধাৰ
সোণাৰিৰ জাপিধৰাত সংকটজনক অৱস্থাত যুৱতী উদ্ধাৰ। কাকতিবাৰী আৰক্ষী থানাৰ অন্তৰ্গত জাপিধৰাৰ প্ৰাঙ্গনা...
PM Modi On Elon Musk | क्या देश में आएगी TESLA की कार ? और एलन मस्क पर क्या कहा मोदी ने?
PM Modi On Elon Musk | क्या देश में आएगी TESLA की कार ? और एलन मस्क पर क्या कहा मोदी ने?
જાડી ગામે પુરતો વોલ્ટેજ ના મળતા ખેડુતોમાં આક્રોશ...
ધાનેરાના જાડી ગામે પુરતા વોલ્ટેજ ના મળતાં ખેડુતોમાં આક્રોશ....
ધાનેરા તાલુકાના જાડી ગામે...
भाजपा सदस्यता अभियान के तहत बैठक आयोजित,200फोटो युक्त सदस्य बनाये जायेंगे
कोटा. राष्ट्रीय स्तर पर चल रहे भाजपा सदस्यता अभियान के तहत नगर मंडल सांगोद की बैठक सदस्यता अभियान...