ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिना पैसा खर्च किए ठीक होगा iPhone का कैमरा, Apple इन यूजर्स को दे रहा फ्री सर्विस
एपल ने एक सर्विस प्रोग्राम की घोषणा की है। जिसके तहत आईफोन 14 प्लस यूनिट्स के कैमरा को मुफ्त में...
नई कार खरीदने जा रहे हैं? सही इंश्योरेंस चुनने के लिए अपनाएं ये तरीके
अगर आप कार इंश्योरेंस लेने का प्लान बना रहे हैं तो यह खबर आपके लिए ही है। दरअसल गलत कार...
ભાભરમાં આઇ.પી.એલ. અને લુડો ગેમ પર સટ્ટો 2 શખ્સોને પોલીસે ઝડપ્યા
ભાભરમાં મેચ પર આઇ.ડી થી સટ્ટો રમાડતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા એલસીબીને મળેલી...
Infosys Gets IT Notice | Income Tax Department से आई इस Notice में आखिर क्या लिखा है? | FY25
Infosys Gets IT Notice | Income Tax Department से आई इस Notice में आखिर क्या लिखा है? | FY25