ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কিৰণ ফাউনণ্ডেচনৰ দ্বিতীয়টো শিপিনী উইভিং কেন্দ্ৰ শুভ উদ্ধোধন
কিৰণ ফাউনণ্ডেচনৰ দ্বিতীয়টো শিপিনী উইভিং কেন্দ্ৰ শুভ উদ্ধোধন
ઝાલોદ નગરનાં પગપાળા સંઘ દ્વારા અંબાજી ખાતે પહોંચી 51. ગજ ની ધ્વજા ચડાવવામાં આવી
ઝાલોદ નગરના પગપાળા સંઘ દ્વારા અંબાજી ખાતે પહોંચી 51 ગજ ની ધ્વજા ચઢાવવામાં આવી ...
G20 Summit 2023: Delhi में क्या कुछ बदल रहा है, देखें क्या हैं तैयारियां | News Updates
G20 Summit 2023: Delhi में क्या कुछ बदल रहा है, देखें क्या हैं तैयारियां | News Updates