ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા ના જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માત ની ઘટના
ધાનેરા ના જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માત ની ઘટના
ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ৰ উপাচাৰ্য হিচাপে শপত ল'লে ড০ জিতেন হাজৰিকাই
ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ৰ উপাচাৰ্য হিচাপে শপত ল'লে ড০ জিতেন হাজৰিকাই।ৰাজভৱনত উপাচাৰ্যক শপত...
बारिश शुरू होती है मगरमच्छ आने लगे शहरों में देखिए कहां पर आया मगरमच्छ पूरी खबर
कोटा में तीसरे दिन भी मगरमच्छ निकले की घटना सामने आई है। बजरंग नगर स्टील ब्रिज के पास एक मल्टी...
গৰিয়া, মৰিয়া, দেশী, জলহা আৰু চৈয়দৰ ক্ষেত্ৰত চৰকাৰৰ সিদ্ধান্তক উষ্ম আদৰণি গৰিয়া উন্নয়ন পৰিষদ, অসমৰ
অসমৰ ৫ টা মুছলমান উপগোটক খিলঞ্জীয়া মুছলমানৰ মৰ্যাদা প্ৰদান। অসম চৰকাৰৰ কেবিনেটত অসমৰ ৫ টা মুছলমান...