યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર પાછળ છાપરી ગામની સીમમાં 15 માસ અગાઉ વિનય રાવલ નામના વ્યક્તિની હત્યા કરી હતી આ અંગેના મૃતકના નાનાભાઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અંબાજી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર હતો ત્યારે પોલીસ ને હવે 15 માસના અંતે આ ગુનામાં કહેવાતા મુખ્ય આરોપી સુરતાભાઈ પરમાર રહેવાસી, છાપરી, અંબાજી ને ઝડપી પાડ્યો હતો, આ કેસની આગળની કાર્યવાહી તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે જેને લઈ વિભાગીય પોલીસ અધિકારી જીગ્નેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો ન્યાય મળે તે રીતે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યુવરાજસિંહ જાડેજાએ કરેલા નિવેદનથી નીતિન પટેલ રોષે ભરાયા
યુવરાજસિંહ જાડેજાએ કરેલા નિવેદનથી નીતિન પટેલ રોષે ભરાયા
એક વિચિત્ર ઘટના : આ મોડેલ તેના પોતાના પરસેવાની ગંધ પસંદ કરે છે, કોઈપણ પરફ્યુમનો ઉપયોગ કરતી નથી
એક વિચિત્ર ઘટનામાં, OnlyFans મોડલે દાવો કર્યો છે કે તે ભાગ્યે જ પોતાના પર ડિઓડરન્ટ સ્પ્રે કરે છે....
राठौड़ के नेतृत्व में प्रदेश बीजेपी नए कीर्तिमान स्थापित करेगी-अग्रवाल
बून्दी। वरिष्ठ भाजपा नेता एवं राज्यसभा सांसद मदन राठौड़ को भाजपा राजस्थान प्रदेश अध्यक्ष नियुक्त...
देशातील सर्व टोलनाके आता सरकार बंद करणार... ! नितीन गडकरींनी सांगितला टोल वसुलीचा नवा पॅटर्न
देशातील सर्व टोलनाके आता सरकार बंद करणार... ! नितीन गडकरींनी सांगितला टोल वसुलीचा नवा पॅटर्न