યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર પાછળ છાપરી ગામની સીમમાં 15 માસ અગાઉ વિનય રાવલ નામના વ્યક્તિની હત્યા કરી હતી આ અંગેના મૃતકના નાનાભાઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અંબાજી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર હતો ત્યારે પોલીસ ને હવે 15 માસના અંતે આ ગુનામાં કહેવાતા મુખ્ય આરોપી સુરતાભાઈ પરમાર રહેવાસી, છાપરી, અંબાજી ને ઝડપી પાડ્યો હતો, આ કેસની આગળની કાર્યવાહી તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે જેને લઈ વિભાગીય પોલીસ અધિકારી જીગ્નેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો ન્યાય મળે તે રીતે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  மணிப்பூர் விவகாரம் | நாடாளுமன்ற வளாகத்தில் போராட்டம்: பிரதமர் விளக்கம் அளிக்க வலியுறுத்தி எதிர்க்கட்சியினர் கோஷம் 
 
                      புதுடெல்லி: மணிப்பூர் விவகாரம் தொடர்பாக நாடாளுமன்றத்தில் பிரதமர் விளக்கம் அளிக்க வேண்டும்...
                  
   नगरपरिषदेच्या आडमुठ्या धोरणामुळे एक महिन्यापासुन पाणी मिळत नसल्याने येत्या दोन दिवसात पाणी आले नाही तर तहसील कार्यालयावर मोर्चा काढण्याचा इशारा साईदर्शन सोसायटीच्या महिलांनी दिला आहे 
 
 
                      गंगापूर (आप्पासाहेब गोरे )
 गंगापूर नगरपरिषदेकडुन नियमित पाणी पुरवठा होत नसल्याने साईदर्शन...
                  
   'शौर्यचक्र विजेता की मॉब लिंचिंग करना चाहते थे विधायक', वीडियो बनता देख बदला प्लान! 
 
                      कांग्रेस विधायक रफीक खान के साथ जयपुर स्थित उनके आवास पर मारपीट करने के आरोप में गिरफ्तार हुए...
                  
   સ્વરા ભાસ્કરે બોલિવૂડની તુલના રાહુલ ગાંધી સાથે કરી
 
 
                      સ્વરા ભાસ્કરે બોલિવૂડની સરખામણી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે કરી છે અને કહ્યું છે કે અત્યારે...
                  
   
  
  
  
  
 