યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર પાછળ છાપરી ગામની સીમમાં 15 માસ અગાઉ વિનય રાવલ નામના વ્યક્તિની હત્યા કરી હતી આ અંગેના મૃતકના નાનાભાઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અંબાજી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર હતો ત્યારે પોલીસ ને હવે 15 માસના અંતે આ ગુનામાં કહેવાતા મુખ્ય આરોપી સુરતાભાઈ પરમાર રહેવાસી, છાપરી, અંબાજી ને ઝડપી પાડ્યો હતો, આ કેસની આગળની કાર્યવાહી તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે જેને લઈ વિભાગીય પોલીસ અધિકારી જીગ્નેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો ન્યાય મળે તે રીતે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হোজাইৰ যমুনামুখত কবৰ খান্দি উলিওৱা হৈছে এগৰাকী শিক্ষকৰ মৃতদেহ
হোজাইৰ যমুনামুখত কবৰ খান্দি উলিওৱা হৈছে এগৰাকী শিক্ষকৰ মৃতদেহ।
যমুনামুখৰ বিন্নাকান্দি হাইস্কুলৰ...
AAJTAK 2 । दिल्ली से दरभंगा जा रही SpiceJet की फ्लाइट का AC हुआ खराब, फिर... | AT2 VIDEO
AAJTAK 2 । दिल्ली से दरभंगा जा रही SpiceJet की फ्लाइट का AC हुआ खराब, फिर... | AT2 VIDEO
टमाटर के बाद अब प्याज़ रुलाएगा ! सरकार से नाराज हुए किसान | Hindi News | Breaking | Onion Price Hike
टमाटर के बाद अब प्याज़ रुलाएगा ! सरकार से नाराज हुए किसान | Hindi News | Breaking | Onion Price Hike
ગોધરાના ચાંચપુર ગામે આવેલ સરકારી જમીનના બની બેઠેલા માલિક દ્વારા ગેરકાયદે ખોદકામ અને પશુ માલિકોને આપવામાં આવતી ધમકીઓ સામે રજુઆત..!!
ખાણ ખનીજ કચેરી અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ સ્વરૂપમાં પહોંચેલો મામલો......
ગોધરા તાલુકાના...