યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર પાછળ છાપરી ગામની સીમમાં 15 માસ અગાઉ વિનય રાવલ નામના વ્યક્તિની હત્યા કરી હતી આ અંગેના મૃતકના નાનાભાઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અંબાજી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર હતો ત્યારે પોલીસ ને હવે 15 માસના અંતે આ ગુનામાં કહેવાતા મુખ્ય આરોપી સુરતાભાઈ પરમાર રહેવાસી, છાપરી, અંબાજી ને ઝડપી પાડ્યો હતો, આ કેસની આગળની કાર્યવાહી તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે જેને લઈ વિભાગીય પોલીસ અધિકારી જીગ્નેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો ન્યાય મળે તે રીતે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হৰ ঘৰ ত্ৰিৰংগা: ভাৰত তিৰ্ব্বত সীমা পুলিচৰ জোৱান আৰু তেজপুৰৰ সাংবাদিক
ভাৰত চৰকাৰে অহা ১৩ আগষ্টৰ পৰা ১৫আগষ্টলৈ ঘৰে ঘৰে ৰাষ্ট্ৰীয় পতাকা উত্তোলন কৰি দেশৰ ৭৫ সংখ্যক...
શું આમાં ભણશે ગુજરાત! વિદ્યાર્થીઓ મંદિર પરિસરમાં ભણવા બન્યા મજબુર,
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શુકલબારી ગામમાં શાળાના વિદ્યાર્થીઓ મંદિર પરિસરમાં ભણવા મજબૂર બન્યા...
HDFC Bank Falls By 15% | 1 हफ्ते में इतनी बड़ी गिरावट के बाद जानें बाजार में कैसे चुनें बेहतर Stocks?
HDFC Bank Falls By 15% | 1 हफ्ते में इतनी बड़ी गिरावट के बाद जानें बाजार में कैसे चुनें बेहतर Stocks?
राजकीय आईटीआई तालेड़ा एवं हिण्डोली में प्रशिक्षण सत्र 2024-25 के लिए आवेदन की अंतिम तिथि 25 अक्टूबर
राजकीय आईटीआई तालेड़ा एवं राजकीय आईटीआई हिण्डोली में प्रशिक्षण सत्र 2024-25 में प्रवेश के लिए...