યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર પાછળ છાપરી ગામની સીમમાં 15 માસ અગાઉ વિનય રાવલ નામના વ્યક્તિની હત્યા કરી હતી આ અંગેના મૃતકના નાનાભાઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અંબાજી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર હતો ત્યારે પોલીસ ને હવે 15 માસના અંતે આ ગુનામાં કહેવાતા મુખ્ય આરોપી સુરતાભાઈ પરમાર રહેવાસી, છાપરી, અંબાજી ને ઝડપી પાડ્યો હતો, આ કેસની આગળની કાર્યવાહી તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે જેને લઈ વિભાગીય પોલીસ અધિકારી જીગ્નેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો ન્યાય મળે તે રીતે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાળિયા નજીક દેવળિયા પાટિયા પાસે બાઈકને ઠોકર મારી ટેન્કર પલાયન,ઘવાયેલા બાઈકચાલકનું નિપજ્યું મૃત્યુઃ
ખંભાળિયાથી જામનગર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા દેવળિયા ગામના પાટિયા પાસે ગઈકાલે બપોરે નાના માંઢા...
જામનગરની ૩૦૦થી વધુ મહિલાઓએ રોજગારી મેળવી બહેનોએ રાષ્ટ્રધ્વજ બનાવી તિરંગો લહેરાવવા વિનંતી કરી
જામનગરની ૩૦૦થી વધુ મહિલાઓએ રોજગારી મેળવી બહેનોએ રાષ્ટ્રધ્વજ બનાવી તિરંગો લહેરાવવા વિનંતી કરી
কাকপথাৰত চিকিৎসকক আক্ৰমণৰ পাছত কাকপথাৰ আৰু বৰ ডিৰাকত চিকিৎসক, চিকিৎসা কৰ্মীৰ কলা বেজ পৰিধান কৰি কৰ্মবিৰতি পালন ৷
যোৱা ১৭ চেপ্তেম্বৰ তাৰিখে কাকপথাৰ খণ্ড প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰৰ জ্যোষ্ঠ চিকিৎসক ডা°...