યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર પાછળ છાપરી ગામની સીમમાં 15 માસ અગાઉ વિનય રાવલ નામના વ્યક્તિની હત્યા કરી હતી આ અંગેના મૃતકના નાનાભાઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અંબાજી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર હતો ત્યારે પોલીસ ને હવે 15 માસના અંતે આ ગુનામાં કહેવાતા મુખ્ય આરોપી સુરતાભાઈ પરમાર રહેવાસી, છાપરી, અંબાજી ને ઝડપી પાડ્યો હતો, આ કેસની આગળની કાર્યવાહી તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે જેને લઈ વિભાગીય પોલીસ અધિકારી જીગ્નેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો ન્યાય મળે તે રીતે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાણી લાવ્યુ બિમારી તાણી, લોકોમાં જોવા મળ્યા કિડનીના રોગ | VTV Gujarati
પાણી લાવ્યુ બિમારી તાણી, લોકોમાં જોવા મળ્યા કિડનીના રોગ | VTV Gujarati
শ্রী শ্রী চতুর্ভূজ সত্ৰ নামঘৰৰ “ভকত নিবাস”টি উদ্বোধন কৰে বিধায়ক দিগন্ত কলিতাই
অসম চৰকাৰৰ ২০২০-২১ বৰ্ষৰ “অসম দৰ্শন” আঁচনিৰ অধীনত নিৰ্মিত বিহদিয়া গাঁও...