યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર પાછળ છાપરી ગામની સીમમાં 15 માસ અગાઉ વિનય રાવલ નામના વ્યક્તિની હત્યા કરી હતી આ અંગેના મૃતકના નાનાભાઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અંબાજી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર હતો ત્યારે પોલીસ ને હવે 15 માસના અંતે આ ગુનામાં કહેવાતા મુખ્ય આરોપી સુરતાભાઈ પરમાર રહેવાસી, છાપરી, અંબાજી ને ઝડપી પાડ્યો હતો, આ કેસની આગળની કાર્યવાહી તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે જેને લઈ વિભાગીય પોલીસ અધિકારી જીગ્નેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો ન્યાય મળે તે રીતે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ટ્રાફીક પોલીસે કારના કાચ પરથી બ્લેક ફીલ્મ દૂર કરાવી દંડ વસૂલ્યો
સમગ્ર ગુજરાતમાં ગાડીઓ ઉપર લાગેલા કાળા કાચ સામેની ઝુંબેશને પગલે ડીસામાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા...
Pimples को कैसे रोके (How to Prevent Pimples) | 2023 | ClearSkin, Pune | (In HINDI)
Pimples को कैसे रोके (How to Prevent Pimples) | 2023 | ClearSkin, Pune | (In HINDI)
AAP દ્વારા Collector Office એ જઈ રજુઆત કરવામાં આવી
AAP દ્વારા Collector Office એ જઈ રજુઆત કરવામાં આવી
હવે ડ્રાઇવિંગ લાઇસન્સમાં આધારની જેમ ઘરે બેઠા બદલી શકશો એડ્રેસ, જાણો રીત
ભારતમાં ફોર વ્હીલર ચલાવવું હોય કે ટુ-વ્હીલર ચલાવવું, ડ્રાઇવર માટે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ખૂબ જ...
वंदेभारत ट्रेनकी पटरी पर वटवा मणिनगरके बीच भेस आजनेके कारण ट्रेनका एक्सीडेंट/श्री जितेंद्रकुमार जयंत जी से संवाद
वंदेभारत ट्रेनकी पटरी पर वटवा मणिनगरके बीच भेस आजनेके कारण ट्रेनका एक्सीडेंट/श्री जितेंद्रकुमार जयंत