પ્રાથમિક શાળા ચીખલદા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો..તા: 09/01/2023ને સોમવારના રોજ પ્રાથમિક શાળા ચીખલદા, તા:વ્યારા, જિ:તાપી માંથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના 51 વિદ્યાર્થીઓ અને 6 સ્ટાફ સાથે કુલ 57 વ્યકિતઓ પ્રવાસ પર્યટનમાં જોડાયા હતા. જેમાં 9 તારીખે સવારે ઉનાઈ માતાજીના મંદિર ગયા ત્યાં માતાજીના દર્શન કર્યા ગરમ પાણીના ઝરા પણ જોયાં ત્યારબાદ બરૂમાળ ગયા ત્યાં ભગવાન શિવજીના મંદિર તથા વિવધ જ્યોર્તિલિંગના પણ દર્શન કર્યા અને વિદ્યાર્થીઓ સાથે સમૂહ ભોજન કર્યું.ત્યારબાદ ધરમપુર ડાયનોસોર અને સાયન્સ પાર્ક માં તારામંડળ,3D શો, વિજ્ઞાનની અવનવી પ્રવૃત્તિનો જોઈ ત્યારબાદ લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર ની મુલાકાત લીધી ત્યારબાદ ફલધરા ગયા ત્યાં વિદ્યાર્થીઓ સાથે બોટ માં બેસીને બોટિંનો આનંદ માણ્યો ત્યારબાદ રાબડા ભવ્ય મંદિરના દર્શન કર્યા અને છેલ્લે સાંજે સુર્યાસ્ત સમયે તીથલ દરિયાકાંઠે જોયો અને ખૂબ જ મજા કરી.સાંજે તીથલ માં સમુહભોજન લઈને શાળાએ પરત આવ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Manipur Violence: मणिपुर में जारी हिंसा में क्या अब Drones और Rocket भी इस्तेमाल हुए? (BBC Hindi)
Manipur Violence: मणिपुर में जारी हिंसा में क्या अब Drones और Rocket भी इस्तेमाल हुए? (BBC Hindi)
Khabardaar: BJP ने किया बंगाल बंद का ऐलान | Nabanna Protest | Nabanna Protest Updates |Breaking News
Khabardaar: BJP ने किया बंगाल बंद का ऐलान | Nabanna Protest | Nabanna Protest Updates |Breaking News
JMM ने Sita Soren को 6 सालों के लिए किया बाहर, पहले ही दे चुकी हैं इस्तीफ़ा
JMM ने Sita Soren को 6 सालों के लिए किया बाहर, पहले ही दे चुकी हैं इस्तीफ़ा
ચુડા તાલુકાના સમઢીયાળા ગામે ડબલ હત્યાનો મામલે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ ખાતે સમઢિયાળામા હુમલામા ગંભીર રીતે ઈજા પામેલા દલપતભાઇ ચાવડાની મુલાકાતે દસાડા ના પૂર્વ ધારાસભ્ય પહોચ્યાં
ચુડા તાલુકાના સમઢીયાળા ગામે ડબલ હત્યાનો મામલે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ ખાતે...
Nasik: रामदास आठवले बोले- 'प्रधानमंत्री पद के लिए मोदी सबसे उपयुक्त, 2024 में फिर बनेंगे PM'
नासिक एजेंसी: केंद्रीय मंत्री रामदास आठवले ने सोमवार को अपना एक बयान जारी किया जसमें...