પ્રાથમિક શાળા ચીખલદા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો..તા: 09/01/2023ને સોમવારના રોજ પ્રાથમિક શાળા ચીખલદા, તા:વ્યારા, જિ:તાપી માંથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના 51 વિદ્યાર્થીઓ અને 6 સ્ટાફ સાથે કુલ 57 વ્યકિતઓ પ્રવાસ પર્યટનમાં જોડાયા હતા. જેમાં 9 તારીખે સવારે ઉનાઈ માતાજીના મંદિર ગયા ત્યાં માતાજીના દર્શન કર્યા ગરમ પાણીના ઝરા પણ જોયાં ત્યારબાદ બરૂમાળ ગયા ત્યાં ભગવાન શિવજીના મંદિર તથા વિવધ જ્યોર્તિલિંગના પણ દર્શન કર્યા અને વિદ્યાર્થીઓ સાથે સમૂહ ભોજન કર્યું.ત્યારબાદ ધરમપુર ડાયનોસોર અને સાયન્સ પાર્ક માં તારામંડળ,3D શો, વિજ્ઞાનની અવનવી પ્રવૃત્તિનો જોઈ ત્યારબાદ લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર ની મુલાકાત લીધી ત્યારબાદ ફલધરા ગયા ત્યાં વિદ્યાર્થીઓ સાથે બોટ માં બેસીને બોટિંનો આનંદ માણ્યો ત્યારબાદ રાબડા ભવ્ય મંદિરના દર્શન કર્યા અને છેલ્લે સાંજે સુર્યાસ્ત સમયે તીથલ દરિયાકાંઠે જોયો અને ખૂબ જ મજા કરી.સાંજે તીથલ માં સમુહભોજન લઈને શાળાએ પરત આવ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোপীৰ সৈতে নৃত্য মন্ত্ৰী যোগেন মহনৰ
গোপীৰ সৈতে নৃত্য মন্ত্ৰী যোগেন মহনৰ
मिट्टी के दीपों का दीपावली पर्व हो अधिकाधिक उपयोग
दीपावली पर्व के मद्देनजर जिले कुम्हार एवं ग्रामीणों आदि द्वारा मिट्टी के दीपक बनाए जाते है और...
પાલનપુર તાલુકાના મલાણા ગામે આવેલ વિનય મંદિર મલાણા શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
પાલનપુર તાલુકાના મલાણા ગામે આવેલ વિનય મંદિર મલાણા શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
નર્મદા ડેમ ઓવરફ્લોની નજીક, જળસ્તરમાં વધારો થતાં 23 દરવાજા ખોલવામાં આવ્યા
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાં નર્મદા...