વઢવાણ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનાં આંટાફેરા વધી ગયા છ. ફુલગ્રામમાં દીપડાએ નીલગાય, ભુંડનાં મારણ કરતા ખડૂતો ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.વઢવાણ તાલુકાનાં રામપરા, નાવિયાણી, નડાળા, સહિતનાં ગામોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાએ દેખા દેતા ખેડુતો અને ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઇ હતી. ત્યારે રવિવારે વઢવાણ તાલુકાનાં જ ફુલગ્રામમાં આવી ચડેલા દીપડાએ એક નીલગાય, બે ભુંડ અને એક શ્ર્વાનનું મારણ કરતા ગ્રામજનો, ખેડુતોમાં અરેરાટી સાથે ફફડાટનો માહોલ સર્જાયો છે. એકબાજુ વન વિભાગનાં વનપાલ, વનરક્ષક સહિતના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. બીજી બાજુ વઢવાણ તાલુકાના ગામડાઓમાં દીપડાનાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે રોજમદારો અને આર.એફ.ઓ. દ્વારા હાલ દીપડાના સગડ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Abdul Kalam dedicates democracy to the welfare of the poor - Union Home Minister Amit Shah
Abdul Kalam dedicates democracy to the welfare of the poor - Union Home Minister Amit Shah
Eknath Shinde यांना दाखवली चूक, 'हे बरं नव्हे' म्हणत Ajit Pawar यांनी सर्व आमदारांसमोर सवाल केला
Eknath Shinde यांना दाखवली चूक, 'हे बरं नव्हे' म्हणत Ajit Pawar यांनी सर्व आमदारांसमोर सवाल केला
સુરતઃ ‘હર ઘર તિરંગા’ અભિયાન વચ્ચે કોટ વિસ્તારના ફૂલોનો અનોખો ત્રિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો
ભારત આ વર્ષે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. તેની યાદમાં કેન્દ્ર સરકારે 75 અઠવાડિયા...
ઝાલોદ તાલુકા શિક્ષણ સમિતિ જાલત અને બીઆરસી ભવન ઝાલોદ દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ઝાલોદ ખાતે યોજાયું
જી સી ઈ આર ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ માર્ગદર્શિત તાલુકા કક્ષાનું...