શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કૂલ ઉ.મા વિભાગ માંથી પ્રવાસ યોજાયો,..તારીખ ૧૦/૧/૨૩ થી ૧૧/૧/૨૩ બે દિવસ દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઈ. ઉ. માં વિભાગ નો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, પોઇચા ,પાવાગઢ અમદાવાદ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સહિત ના સ્થળો બાળકો ને બતાવવા આવ્યા હતા. જેમાં શાળા ના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે મળી પ્રવાસ માં આનંદ માન્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आकाशीय बिजली गिरने से एक महिला की आंख में पड़ा असर, श्वान की हुई मौत
कोटा. कनवास क्षेत्र में शनिवार शाम सात बजे करीब तेज बारिश के साथ आकाशीय बिजली गिरने से क्षेत्र के...
असामाजिक तत्वो के विरुद्ध बून्दी पुलिस की प्रभावी कार्यवाही*
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया की थानाधिकारी पुलिस थाना हिण्डोली के...
જસદણ માધવિપુર ગામમાં મારામારી ના બનાવમાં 12 લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
જસદણ માધવિપુર ગામમાં મારામારી ના બનાવમાં 12 લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય (1)...
સુરેન્દ્રનગર જિલ્લા માહિતી ખાતાનાં અધિકારીની બદલી થતા વિદાય અપાઈ
સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતા બી.એલ.જાદવને જિલ્લા માહિતી...
'मुंबई-गोवा महामार्ग 'प्रश्नी रविवारी सभा
मुंबई-गोवा महामार्गाच्या चौपदरीकरणाचे काम मागील १२ वर्षांपासून रखडले असल्याने कोकणवासीयांचे हाल...