પાટણ ખાતે જિલ્લાશિક્ષણ તાલીમ ભવન આયોજીત રમતોત્સવમાં ગુજરાતના બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,પાટણ,અમદાવાદ, મહેસાણા વગેરે જિલ્લાના બી.એડ અને પીટીસીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.જેમાં શ્રી સી.કે.મહેતા કોલેજ ઓફ પ્રાયમરી એજ્યુકેશન(પાલનપુર)ના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો.તેમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો નાઈ મયુર દિનેશભાઈ(રતનગઢ)એ ગુજરાતની તમામ જિલ્લાની ટીમમાં યોગાસનમાં પ્રથમ નંબર લાવી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.સારુ પ્રદર્શન કરવા બદલ મયુરને પાટણ જિલ્લા તાલીમ ભવનમાંથી મહેમાનોના હસ્તે ટ્રોફી અને સર્ટી એનાયત કરવામાં આવ્યું હતું.તદ્ઉપરાંત આ મયુરે રાજ્યકક્ષાએ રાજપીપળા ખાતે યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો.ત્યાં પણ એને ત્રીજો નંબર લાવી નામ રોશન કર્યો હતુ. મયુર લેખક પ્રવીણભાઈ નાઈ (રતનગઢ)નો ભત્રીજો છે.પ્રવીણભાઈએ પણ શુભેચ્છા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गहलोत सरकार ने मदरसा बनाने के लिए दी थी 4 बीघे से अधिक जमीन, भजनलाल सरकार ने पलटा फैसला
राजस्थान की भजनलाल सरकार ने एक बड़ा निर्णय लेते हुए मावली में मदरसे के लिए आवंटित जमीन के फैसले...
बाबा रामदेव कि जयकारो के साथ हाथो में 551 फि ट ध्वजा उठाए भक्तो का दल हुआ रवाना
बाबा रामदेव कि जयकारो के साथ हाथो में 551 फि ट ध्वजा उठाए भक्तो का दल हुआ रवाना
- 120सदस्यो का...
અરવિંદ કેજરીવાલએ ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની ગેરંટી આપી
અરવિંદ કેજરીવાલએ ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની ગેરંટી આપી
वैदिक मंत्रोच्चार के साथ नवकण्डों का हुआ पुजन,रामकथा में बरसा आनन्द
लाखेरी. नोताडा गांव में रघुनाथ महाराज मठ मंदिर के महंत महेंद्र दास महाराज के सानिध्य में चल रहे...
गुजरात से राज्यसभा के लिए भाजपा के तीनों उम्मीदवार निर्विरोध निर्वाचित, कांग्रेस ने नहीं उतारा कोई प्रत्याशी
अहमदाबाद, गुजरात से राज्यसभा की तीनों सीट पर भाजपा प्रत्याशी निर्विरोध निर्वाचित घोषित...