પાટણ ખાતે જિલ્લાશિક્ષણ તાલીમ ભવન આયોજીત રમતોત્સવમાં ગુજરાતના બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,પાટણ,અમદાવાદ, મહેસાણા વગેરે જિલ્લાના બી.એડ અને પીટીસીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.જેમાં શ્રી સી.કે.મહેતા કોલેજ ઓફ પ્રાયમરી એજ્યુકેશન(પાલનપુર)ના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો.તેમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો નાઈ મયુર દિનેશભાઈ(રતનગઢ)એ ગુજરાતની તમામ જિલ્લાની ટીમમાં યોગાસનમાં પ્રથમ નંબર લાવી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.સારુ પ્રદર્શન કરવા બદલ મયુરને પાટણ જિલ્લા તાલીમ ભવનમાંથી મહેમાનોના હસ્તે ટ્રોફી અને સર્ટી એનાયત કરવામાં આવ્યું હતું.તદ્ઉપરાંત આ મયુરે રાજ્યકક્ષાએ રાજપીપળા ખાતે યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો.ત્યાં પણ એને ત્રીજો નંબર લાવી નામ રોશન કર્યો હતુ. મયુર લેખક પ્રવીણભાઈ નાઈ (રતનગઢ)નો ભત્રીજો છે.પ્રવીણભાઈએ પણ શુભેચ્છા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોંડલમાં ફરી જંગલના રાજાના આંટાફેરા, લોકોમાં ભયનો માહોલ; જુઓ વીડિયો
ગોંડલમાં ફરી જંગલના રાજાના આંટાફેરા, લોકોમાં ભયનો માહોલ; જુઓ વીડિયો
ધાનપુર તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વેડ મુકામે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં યોજાયું
ધાનપુર તાલુકાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન આજરોજ શુક્રવારના રોજ વેડ પ્રાથમિક શાળામાં...
विक्रांत मैसी फिल्मों से रिटायरमेंट नहीं ले रहे:कहा- लोग मेरी बात नहीं समझे, बस लंबा ब्रेक चाहिए, हेल्थ सही नहीं है
एक्टर विक्रांत मैसी फिल्मों से रिटायर नहीं हो रहे। वे बस लंबा ब्रेक चाहते हैं। दरअसल विक्रांत ने...
બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવ, એક સાથે પાંચ તરુણોનાં ડૂબી જવાથી મોત નિપજતાં શહેરમાં શોકનો માહોલ......
બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવ, એક સાથે પાંચ તરુણોનાં ડૂબી જવાથી મોત નિપજતાં શહેરમાં શોકનો માહોલ......