થરાદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો “લક્ષ્યવેધ ૫૧૨૪ “ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો,લક્ષ્યવેધ ૫૧૨૪ કાર્યક્રમમાં ૫૧૨૪ થી વધુ સ્વંયમ સેવકો એ થરાદ ના રાજમાર્ગો પર પથ સંચાલન કર્યુ.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર ભારત ભર માં ૯૮ વર્ષ થી “ વ્યક્તી નિર્માણ દ્વારા, રાષ્ટ્ર નિર્માણ “ અને હિંદુ સમાજ ના સંગઠન માટે સતત પ્રયાસરત છે, આ ભગીરથ કાર્ય દરેક ગામ સુધી પહોચે તેવા શુભ આશય થી થરાદ જિલ્લા દ્વારા લક્ષ્યવેધ ૫૧૨૪ “ જિલ્લા એકત્રીકરણ નું ભવ્ય આયોજન યુગાબ્દ ૫૧૨૪, વિક્રમ સવંત ૨૦૭૯ પોષ વદ ૮ ને રવિવારે તા: ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ “કેશવ નગર “ ગાયત્રી સોસાયટી ની સામે, નાની પાવડ રોડ , થરાદ મુકામે યોજાયો.રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના જન્મ શતાબ્દી વર્ષ પુર્વ થરાદ જીલ્લાના ૮ તાલુકા અને ૧ નગર કુલ ૯ એકમના બધાજ ગામોમાં ૪૧૯ ગામો માથી સ્વંયમ સેવકનુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. જેમા ૮૨૦૦ સ્વંયમ સેવકનુ રજીસ્ટ્રેશન થયુ હતુ. જેવા ૬૦૦૦ થી વધુ સ્વંયમ સેવકો આજના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સ્વયંસેવકો માટે આ કાર્યક્રમ સવારે 8:30 થી સાંજે 5:30 સુધી નો હતોતમામ સ્વયંસેવકો આર.એસ.એસ. ના ગણવેશ માં હાજર રહ્યા હતા. જેમાં સ્વયંસેવકો દ્વારા સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી થરાદ શહેરના રાજમાર્ગો પર પથ સંચલન નીકળેલ,,જેમા થરાદ શહેરમાં વિવિધ સંગઠનો દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો. સ્વયંસેવકો દ્વારા છેલ્લા બે માસ થી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી આ લક્ષ્યવેધ ૫૧૨૪ કાર્યક્રમમાં ૯ નગર બનાવવામાં આવ્યા હતા. જે નગરનુ નામ સ્થાનીક સંતોના નામ પરથી આપવામાં આવ્યા હતા. સાંજે 4:00 થી 5:30 જાહેર સમારોપ યોજવામાં આવ્યો હતો . જેમા સમગ્ર જીલ્લા માંથી આમંત્રીત મહેમાનો હાજર રહ્યા હતા.આ સમારોપ ના અતિથિ થરાદ ના તાલુકા આરોગ્ય અધીકારી માનનીય ડો.હરિષ્ચંદ્ર વિ.જેપાલ અને વકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના બૌધ્ધીક પ્રમુખ સુનીલભાઈ મહેતા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আছাৰ উদ্যোগত মৰাণ ৰচীপথাৰত অনুষ্ঠিত জাষ্টিন লাক্ৰাৰ সোঁৱৰণীত ফুটবল খেল
আছাৰ উদ্যোগত মৰাণ ৰচীপথাৰত অনুষ্ঠিত জাষ্টিন লাক্ৰাৰ সোঁৱৰণীত ফুটবল খেল
ৰমণী মণ্ডলৰ বৰবাইলুং গাঁৱত মন কি বাত অনুষ্ঠান ।
নাজিৰা সমষ্টিৰ ৰমণী মণ্ডলৰ ৰমণী পঞ্চায়তৰ বৰবাইলুং গাঁৱৰ ১২১ নং বুথৰ সভানেত্ৰী নয়নমণী বাইলুৰ...
विद्युत विभाग ने शिविर लगाकर लोगों को दी पीएम सूर्यघर योजना की जानकारी
कोटा. कनवास क्षेत्र में सौर ऊर्जा के उपयोग को बढ़ावा देने तथा उपभोक्ताओं को बिजली के बिलों से...
અમદાવાદ : વિધાનસભા ચૂંટણી પહેલાં AAP પાર્ટીના ઉમેદવાર રાજેશ દીક્ષિત નો જનતા સાથે ડોર to ડોર પ્રચાર
અમદાવાદ : વિધાનસભા ચૂંટણી પહેલાં AAP પાર્ટીના ઉમેદવાર રાજેશ દીક્ષિત નો જનતા સાથે ડોર to ડોર પ્રચાર
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો