સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંચમહાલઃ કેદીઓને જેલ મુક્ત કરવાના નિર્ણય સામે આવેદનપત્ર || News11 Gujarati
પંચમહાલઃ કેદીઓને જેલ મુક્ત કરવાના નિર્ણય સામે આવેદનપત્ર || News11 Gujarati
राजस्थान में आज से दो दिन कमजोर रहेगा मानसून:11 जिलों में हो सकती है हल्की बारिश
राजस्थान में भारी बारिश का दौर आज से थम गया। अगले दो दिन राज्य में कुछ स्थानों पर छुटपुट बारिश को...
Crude Oil Price Hike Impact | Morning Business News: क्या है देश दुनिया के बाजारों का हाल?
Crude Oil Price Hike Impact | Morning Business News: क्या है देश दुनिया के बाजारों का हाल?
मोदी कॉलेज में प्राइवेट स्टूडेंट्स से हो रहे थी असाइनमेंट जमा कराने के नाम पर अवैध वसूली छात्रों ने किया हंगामा
दादावाड़ी स्थित मोदी कॉलेज में राजकीय कला महाविद्यालय के छात्र छात्राओं ने उस समय प्रदर्शन की...
પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર પાસે અક****સ્માતની ઘટના #sandeshnewsgujarati,
પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર પાસે અક****સ્માતની ઘટના #sandeshnewsgujarati,