સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোনাৰী ৰাজহুৱা প্ৰেক্ষাগৃহত ছাত্ৰ ছাত্ৰীক আনন্দৰাম বৰুৱা বঁটা প্ৰদান
চৰাইদেউ জিলাৰ সোনাৰী ৰাজহুৱা প্ৰেক্ষাগৃহত ২৯৬ গৰাকী ছাত্ৰ ছাত্ৰীক আনন্দৰাম বৰুৱা বঁটা...
Breaking મહુવા કયા ધામિક કાર્ય થી પરત ફરી રહેલ વ્યકિત ને નડયો અકસ્માત
Breaking મહુવા કયા ધામિક કાર્ય થી પરત ફરી રહેલ વ્યકિત ને નડયો અકસ્માત
মৰাণৰ নাহৰণিত অবৈধ চোৰাং গেছৰ ঘাটিত ৰাইজ, আৰক্ষীৰ অভিযান। কেইবাশ চিলিণ্ডাৰ জব্দ।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ আৰক্ষী থানাৰ অন্তৰ্গত নাহৰণিত পুৱতি নিশা NL 02Q 3514 নম্বৰৰ এখন ইণ্ডেন গেছ...
গোলাঘাট জিলা সাহিত্য সভাৰ কাৰ্যনিবাহক
গোলাঘাট জিলা সাহিত্য সভাৰ কাৰ্যনিৰ্বাহক সমিতিৰ সভা
সাহিত্য দিৱস উদযাপন হব দৈয়াংৰ কাছমাৰিত...