સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
येवल्यात मुख्यमंत्री एकनाथ शिंदे यांचा बॅनर फाडला,बघा नेमक कारण काय..?
#viralnews #maharashtrakhabar #newsmaharashtrakhabar #crimenews #policenews #rapenews #punenews...
KAKREJ કાંકરેજ વિધાનસભા ભાજપ ના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલા ની ગામો માં મિટીંગ યોજાઇ..
KAKREJ કાંકરેજ વિધાનસભા ભાજપ ના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલા ની ગામો માં મિટીંગ યોજાઇ..
5000 mAh बैटरी वाले Tecno Spark 20 स्मार्टफोन के लिए शुरू हुई सेल, जानिए कम कीमत में क्या मिलते हैं फीचर्स
Tecno के लेटेस्ट फोन के लिए सेल की शुरू हो चुकी है। इसको पिछले हफ्ते ही भारत में लॉन्च किया गया...
વરસાદે વીરામ લીધો-કુબડા-ગોવીંદપુર, સુખપુર-ક્રાંગસા વિસ્તારમાં સોળેઆની વરસ
વરસાદે વીરામ લીધો-કુબડા-ગોવીંદપુર, સુખપુર-ક્રાંગસા વિસ્તારમાં સોળેઆની વરસ