સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ED Summons Arvind Kejriwal: Saurabh Bhardwaj का BJP पर निशाना, बोले- 'Manoj Tiwari क्या भगवान....' 
 
                      ED Summons Arvind Kejriwal: Saurabh Bhardwaj का BJP पर निशाना, बोले- 'Manoj Tiwari क्या भगवान....'
                  
   ડીસા માં ઘી બનાવતા ત્રણ સ્થળોએ ફૂડ વિભાગના દરોડા.. 
 
                      ડીસા માં ઘી બનાવતા ત્રણ સ્થળોએ ફૂડ વિભાગના દરોડા..
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા...
                  
   भाजपा कार्यकर्ताओ ने सीएम व वित्त मंत्री का जताया आभार 
 
                      छबड़ा। बजट में छबड़ा विधानसभा क्षेत्र में एक हजार करोड़ रूपए के विकास कार्यां की स्वीकृति मिलने पर...
                  
   ઊના મા.કચેરીમાં હંગામી કર્મીએ વિધવા સહાયની રકમ સગાસબંધીઓના ખાતામાં જમા કરાવી લીધી 
 
                      ઊના મામલતદાર કચેરીના હંગામી કર્મચારી દ્વારા વિધવા સહાય યોજનાના લાભાર્થીઓના ખાતામાં જમા થતી રકમના...
                  
   जिल्हा शल्यचिकित्सक डॉ साबळे यांची परिसरातील गुटखा टपरीवर कारवाई@india report 
 
                      जिल्हा शल्यचिकित्सक डॉ साबळे यांची परिसरातील गुटखा टपरीवर कारवाई@india report
                  
   
  
  
  
   
  