સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુરની વાવ પ્રાથમિક શાળામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ
પાવીજેતપુરની વાવ પ્રાથમિક શાળામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ
...
NEET Paper Leak: NTA ने NEET का नहीं दिया रिजल्ट, हाईकोर्ट पहुंची छात्रा तो सामने आया वजह | Aaj Tak
NEET Paper Leak: NTA ने NEET का नहीं दिया रिजल्ट, हाईकोर्ट पहुंची छात्रा तो सामने आया वजह | Aaj Tak
পুখুৰীৰ মাছ আৰু কাছৰে দৰ্শনীয় হৈ পৰিছে পশ্চিম ছিপাঝাৰৰ পদ্মাথান দেৱালয়।
পশ্চিম দৰঙৰ পদ্মাঝাৰত থকা ঐতিহাসিক পদ্মাথান দেৱালয়। বিনন্দীয়া প্ৰাকৃতিক সৌন্দৰ্যৰে ভৰ-পুৰ...
Dealing Room Check: डीलर्स ने इन दो स्टॉक्स में कराई बंपर बाईंग, कहां मिलेगा जोरदार मुनाफा
Dealing Room Check: डीलर्स ने इन दो स्टॉक्स में कराई बंपर बाईंग, कहां मिलेगा जोरदार मुनाफा