સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના દલવાડામાં રસ્તા પર ચાલવા બાબતે છૂટી ઇંટ મારતાં મહીલાનું મોત
પાલનપુરના દલવાડા ગામમાં રસ્તા પર ચાલવા મામલે બોલાચાલી થયા બાદ એક ઈસમ દ્વારા ઈંટનો છૂટો ઘા કરતા એક...
એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હાંસોલ પોલીસ ચોકીના પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લાગ્યા.
એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હાંસોલ પોલીસ ચોકીના પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લાગ્યા.
આઠ વર્ષની ' આઇશા ' નું રબ, રમઝાન, રોજા સાથેનું તાલમેલ પ્રેરણાનું ઝરણું..
ઉનાળાની કાળઝાળ ગરમીમાં 15 કલાક ભૂખ્યા તરસ્યા રહેવું એ સરળ વાત નથી એવા માં આણંદની આઠ વર્ષીય આઈશા એ...
किसान सम्मान निधि जारी कर पीएम मोदी ने की तीसरे कार्यकाल की शुरुआत
प्रधानमंत्री नरेंद्र मोदी ने सोमवार को अपने तीसरे कार्यकाल में किसानों के लिए किसान सम्मान निधि...
Technology Budget 2024: नए युग की टेक्नोलॉजी और डेटा लोगों के जीवन पर प्रभाव डाल रहा है- निर्मला सीतारमण
Budget 2024-25 for Technology Sector वित्त मंत्री निर्मला सीतारमण अंतरिम बजट संसद में पेश कर रही...