સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા અને થરાદમાં ચોરાયેલા ત્રણ બાઇક ચોરનાર શખ્સને પોલીસે ઝડપ્યો
ડીસા અને થરાદમાંથી ચોરાયેલા ત્રણ બાઇક ચોરી કરનારા રાજસ્થાનના શખ્સને પોલીસે ઝડપી ભેદ ઉકેલ્યો હતો....
তিনিচুকীয়া চিৰাপত্তীত কিয় কৰিলে আত্মহত্যা
তিনিচুকীয়া চিৰাপত্তীত সংঘটিত হৈছে এক সন্দেহজনক আত্মহত্যাৰ ঘটনা ৷ স্থানীয় ৰাইজৰ ভাষ্য অনুসৰি,...
'ये मीम, तांक-झांक और बहस... सब बकवास', Jyoti-Alok के विवाद पर बोलीं SDM Bushra Bano | Uttar Pradesh
'ये मीम, तांक-झांक और बहस... सब बकवास', Jyoti-Alok के विवाद पर बोलीं SDM Bushra Bano | Uttar Pradesh
બેરહમી પૂર્વક ઢોર માર માર્યો અને સારવાર દરમિયાન તેનું મોત થયું. આવા ભેદભાવને અને| ATN NEWS GUJARAT
આજ રોજ તા 22/8/22ના રોજ જય ભીમ યુવા સંગઠન દ્વારા વડાલી મામલતદાર ને અપાયું આવેદન પત્ર ,
...
ગોતા વોર્ડના કોર્પોરેટર કેતન પટેલ અને કાર્યકર્તાઓએ કરી ઉજવણી
ગોતા વોર્ડના કોર્પોરેટર કેતન પટેલ અને કાર્યકર્તાઓએ કરી ઉજવણી