સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Infinix ला रहा AI की खूबियों वाला पावरफुल स्मार्टफोन, 108MP कैमरे के साथ आएगा Note 40X 5G
अगले महीने कई कंपनियां अपने ग्राहकों के लिए नए फोन लॉन्च कर रही हैं। इसी कड़ी में इनफिनिक्स भी...
પ્રાચી ખાતે બ્લડ ડોનેશન કેમનું આયોજન કરાયું હતું | BS9 TV NEWS
પ્રાચી ખાતે બ્લડ ડોનેશન કેમનું આયોજન કરાયું હતું | BS9 TV NEWS
नमाना में जलदाय विभाग की मोटर खराब होने से जलापूर्ति की व्यवस्था गड़बड़ाई
नमाना कस्बे में पिछले दो-तीन दिनों से जलदाय विभाग के वाटर पंप पर मोटर खराब होने के...
પાટણ જિલ્લા ના લીંબાચિયા કર્મચારીઓની કારોબારી મીટીંગ મળી..
તારીખ 17/3/23 શુક્રવારના રોજ પાટણ જિલ્લા લિમ્બચિયા કર્મચારીશ્રીઓની કારોબારી મિટિંગ યોજવામાં આવી...