સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અભેટામાં આવેલ કૃષ્ણાનંદ આશ્રમે ગણપતિ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો
અભેટામાં આવેલ કૃષ્ણાનંદ આશ્રમે ગણપતિ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો
મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મ કેસમાં નાનીદાઉના શખ્સને 10 વર્ષની સજા ફટકારી
મહેસાણા : જાનથી મારી નાખવાની ધમકી તેમજ લગ્ન કરવાની લાલચ આપી સગીરાને ભગાડી જઈ વારંવાર દુષ્કર્મ...
Rajasthan Election 2023: Congress Candidates List में देरी की क्या है वजह? Rahul Gandhi | Gehlot
Rajasthan Election 2023: Congress Candidates List में देरी की क्या है वजह? Rahul Gandhi | Gehlot
TVS Ntorq 125 नई कलर स्कीम के साथ लॉन्च; 86,871 रुपये है शुरुआती कीमत
Race XP वर्जन का 124.8cc इंजन स्टैण्डर्ड वेरिएंट से ज्यादा पावर देने के लिए तैयार किया गया है। यह...