સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सनातन प्रीमियर लीग का आयोजन आज से,तैयारियां हुई पूर्ण खेल प्रतिभाओ का भी होगा सम्मान
कृष्णा सेवा संस्थान की शाखा कृष्णा खेल संस्थान द्वारा सनातन प्रीमियर लीग क्रिकेट प्रतियोगिता का...
नतीजों से पहले महाविकास अघाड़ी में तकरार:पटोले बोले- महाराष्ट्र में कांग्रेस के नेतृत्व वाली सरकार बनेगी; संजय राउत ने कहा- इसे कोई नहीं मानेगा
महाराष्ट्र विधानसभा चुनाव के नतीजों से एक दिन पहले महाविकास अघाड़ी खेमे में मुख्यमंत्री को लेकर...
টাকিৰ গাওঁৰ গাওঁ ৰক্ষী বাহিনীয়ে পালন কৰিলে স্বাধীনতা দিৱস
টাকিৰ গাওঁৰ গাওঁ ৰক্ষী বাহিনীয়ে পালন কৰিলে স্বাধীনতা দিৱস
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ પાસે આવેલ મેલડી માતાજી ના મંદિરે ઊભા રહીને તપસ્યા કરતા ભગત
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ પાસે આવેલ મેલડી માતા ના મંદિરે ઊભા રહીને તપસ્યા કરતા ભગત
...