સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*जैवविविधता विषयावर कायमस्वरुपी प्रशिक्षण केंद्र चंद्रपूर येथे सुरु करण्यात येणार वन मंत्री सुधीर मुनगंटीवार यांची माहिती
मुंबई, . राज्यातील जैवविविधतेचे संरक्षण आणि संवर्धन ही काळाची गरज असून यासंदर्भात जैवविविधता...
સાવરકુંડલા માં સ્વંયમ સૈનિક દળ દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું
સાવરકુંડલા માં સ્વંયમ સૈનિક દળ દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું
Tesla Cybertruck में आई ये बड़ी दिक्कत, कंपनी ने वापस बुलाए सभी मॉडल; अब फ्री में बनाकर देना होगा
Tesla ने एक वीडियो वायरल होने के बाद अपने Cybertruck को वापस बुलाने की घोषणा की है। नेशनल हाईवे...
ખંભાળિયા દ્વારકા હાઇવે પર કન્યા છાત્રાલય નજીક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત
ખંભાળિયા દ્વારકા હાઇવે પર કન્યા છાત્રાલય નજીક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત
MCN NEWS| दुष्काळ जाहीर करावा याकरिता वैजापूर तहसीलवर शेतकरी संघटनेचा रुमणे मोर्चा
MCN NEWS| दुष्काळ जाहीर करावा याकरिता वैजापूर तहसीलवर शेतकरी संघटनेचा रुमणे मोर्चा