સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા શહેરના માર્કેટિંગ યાર્ડ ભાદરવી અમાસના દિવસે બંધ રહેશે
મહુવા શહેરના માર્કેટિંગ યાર્ડ ભાદરવી અમાસના દિવસે બંધ રહેશે
સસ્તા અનાજની દુકાનદારોએ અને કેરોસીન વિતરકો એ શા માટે મામલતદાર ને આપ્યું આવેદન ?
પાવીજેતપુર તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો તેમજ કેરોસીન વિતરકો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર...
जल जीवन मिशन घोटाला: ED का दावा- पूर्व मंत्री महेश जोशी के करीबी संजय बड़ाया ने ली 5.40 करोड़ की घूस
राजस्थान में जल जीवन मिशन (JJM) घोटाले में धनशोधन निवारण कानून (PMLA) के तहत जांच के बाद...
હવે,વડોદરા ગેસ કંપની દ્વારા ભાવોમાં વધારો થતાં ગ્રાહકોમાં અસંતોષની ફેલાઈ લાગણી
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગેસના ભાવ વધતા વડોદરા ગેસ કંપનીને દર મહિને રૂપિયા 3.50 કરોડની ખોટ જઈ રહી હોય...
વડોદરા શહેરમાં ફરજ બજાવતા આઠ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી
વડોદરા શહેરમાં ફરજ બજાવતા આઠ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી