સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતમાં અંબાજી મંદિર ખાતે ભારે વરસાદ પડતા બાળકી તણાઈ - Video
ગુજરાતમાં અંબાજી મંદિર ખાતે ભારે વરસાદ પડતા બાળકી તણાઈ - Video
अगले हफ्ते उपलब्ध होगा Elon Musk का Grok 1.5 AI Chatbot, X यूजर्स उठा पाएंगे फायदा
Grok 1.5 में बेहतर तर्क और प्रोब्लम सॉल्विंग क्षमताएं मिलेंगी। इसमें कोडिंग और गणित से रिलेटेड...
બનાસકાંઠા પાલનપુરમાં ઈન્ટર્ન વેટરનરી ડોકટરોએ કાઢી રેલી
#buletinindia #gujarat #banaskantha
સરકારી અનાજના ગોડાઉનમાં લાગી આગ..
સરકારી અનાજના ગોડાઉનમાં લાગી આગ..