દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે એક વ્યક્તિએ ગીરવે મુકેલ જમીન છોડાવી લીધાં બાદ પણ અન્ય ઈસમો દ્વારા વ્યક્તિને તેની પોતાની જમીનમાં ખેતીકામ ન કરવા દેતાં અને મારક હથિયારો વડે હુમલો કરી એકને શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે. (રિપોર્ટ - રાજ કાપડિયા - 9879106469) ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં મહેશભાઈ સમુભાઈ પારગીએ પોતાના ગામમાં આવેલ પોતાની જમીનને ગામમાં રહેતાં મંગળાભાઈ બીજીયાભાઈ પારગી પાસે રૂા. ૧,૭૦,૦૦૦માં ગીરવે મુકી હતી. થોડા સમય બાદ ગીરવે મુકેલ જમીન મહેશભાઈએ મંગળાભાઈ પાસેથી છોડાવી લીધી હતી ત્યાર બાદ પણ મંગળાભાઈના હિસાબ પ્રમાણે ખેતરમાં થયેલ ખેડાઈ તથા અન્ય ખર્ચ સહિત રૂા. ૩,૦૯,૨૦૦ ચુકવી દીધા હતાં ત્યારે મહેશભાઈએ ખેતી કામ કરવા જતાં મંગળાભાઈ પારગી, દિનેશભાઈ બીજીયાભાઈ પારગી, હકજીભાઈ હીરાભાઈ પારગી અને રાજુભાઈ જાેગડાભાઈ પારગીનાઓએ પોતાની સાથે મારક હથિયારો જેવા કે, લોખંડની પાઈપ, તલવાર વિગેરે જેવા તીક્ષ્મ હથિયારો સાથે મહેશભાઈ પારગી પાસે આવી મારક હથિયારો વડે મહેશભાઈને માર મારી પથ્થર મારો કરી શરીરે ઈજાઓ પહોંચાડી બેફામ ગાળો બોલી ખેતરમાં ખેતીકામ કરતાં રોકી કહેવા લાગેલ કે, તમારા ઘર ખાલી કરી જતા રહેજાે નહીતર આ વખતે તો જીવતા બચી ગયા છો બીજી વાર જીવતા નહીં રહો, તેમ ધાકધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મહેશભાઈ બીજીયાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat RTO GJ 39 Series Code Which City : ગુજરાતમાં GJ-39 સિરીઝ આવી ,જાણો કયા જિલ્લાના લોકો ને GJ 39 નવી સિરીઝ મળી
Gujarat RTO GJ 39 Series Code Which City : તારીખ 01/૦7/2023 નાં રોજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી...
গণেশকুঁৱৰী পঞ্চায়তৰ কলিতাপাৰা উচ্চ মাধ্যমিক বিদ্যালয় পৰিদৰ্শন বিধায়কৰ; বিষয়-- ৰূপালী জয়ন্তী
ছিপাঝাৰ বিধানসভা সমষ্টিৰ গণেশকুঁৱৰী গাওঁ পঞ্চায়তৰ অন্তৰ্গত কলিতাপাৰা উচ্চ মাধ্যমিক বিদ্যালয়ত...
પશુ માટે પાણી ની પરબ
ધમ ધોકાર તાપ મા પશુ પક્ષી તો શું મનુષ્ય પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે ત્યારે પાલનપુર
શહેરમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ગૌમાતા માટે પીવાના પાણીના ટાંકા મુકાય
ગૌમાતા માટે પીવાના પાણીના ટાંકા મુકાય
તારીખ ૩.૫.૨૦૨૩ . થી છેલ્લા એક મહિનામાં...
Rajasthan E;ections 2023: रैली में जाते समय गिरी Vasundhra Raje की Diamond Ring | Aaj Tak News
Rajasthan E;ections 2023: रैली में जाते समय गिरी Vasundhra Raje की Diamond Ring | Aaj Tak News
Abdul Bari Siddiqui बोले, Nitish Kumar ने पाला क्यों बदला, कुछ समझ नहीं आ रहा... (BBC Hindi)
Abdul Bari Siddiqui बोले, Nitish Kumar ने पाला क्यों बदला, कुछ समझ नहीं आ रहा... (BBC Hindi)