સવારના ૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૮ વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા પર પ્રતિબંધ,,,બનાસકાંઠા જિલ્લામાં એવું ધ્યાન ઉપર આવેલ છે કે, જિલ્લામાં શહેરી વિસ્તારમાં વહેલી સવારના ટ્યુશન ક્લાસીસમાં વિધાર્થીઓ અભ્યાસ કરવા જાય છે. આ ટ્યુશન ક્લાસમાં જતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓની એકલતાનો લાભ લઇ અપહરણ અને હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ બને છે. ભવિષ્યમાં પણ આવા ગંભીર પ્રકારના ગુના બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આવા ગંભીર બનાવોના કારણે જાહેર સલામતિ અને શાંતિ જોખમાય છે. જેથી જાહેર સલામતિ તેમજ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓના હિતમાં શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે-૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૨૦-૦૦ વાગ્યા પછી શૈક્ષણિક ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. માહિતી બ્યુરો પાલનપુર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কৰিমগঞ্জ সদৰ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ লাট মণ্ডল ৰঞ্জন গোস্বামীক গ্ৰেপ্তাৰ দুৰ্নীতি নিবাৰক শাখাৰ ।
কৰিমগঞ্জ সদৰ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ লাট মণ্ডল ৰঞ্জন গোস্বামীক ঘোচ লোৱাৰ অপৰাধত গ্ৰেপ্তাৰ দুৰ্নীতি...
संभागीय आयुक्त को किसानों ने सौंपा मांग पत्र, उचित भाव निर्धारण नहीं हुआ तो मंडियों को करया जायेगा बन्द
हाड़ोती के धान उत्पादक किसानों को उचित भाव नहीं मिलने से किसानों में निराशा हे इस वर्ष क्षेत्र...
पवन खेड़ा ने मांगी माफी! असम CM सरमा बोले- राजनीति में अब कोई असभ्य भाषा का इस्तेमाल नहीं करेगा
असम के मुख्यमंत्री हिमंता बिस्वा सरमा ने ट्वीट कर बताया कि पवन खेड़ा ने बिना शर्त माफी मांग ली...
जनाई-शिरसाई व पुरंदर उपसा सिंचन योजना रखडल्याने शेतकऱ्यांचे नुकसान:- राहुल कुल
दौंड: पुणे जिल्ह्यातील दौंड पुरंदर आणि बारामती या तिन्ही तालुक्याच्या दृष्टीने जनाई शिरसाई आणि...
Centre for National Security Studies (CNSS) Signs MoU with Tibet Policy Institute
Bengaluru: An important milestone in the study of Tibet was reached on September 2, 2024 with the...