પેટલાદ તાલુકાના મોરાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના "ઉજાસભણી" પ્રોગ્રામ અંતર્ગત વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું." ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા" ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં ડિજિટલ ટેકનોલોજીના જાણકાર રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે તેમના વક્તવ્યમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને ગેરફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ખેડૂતોની વેદનાને લઈ વીડિયો વાઈરલ કર્યો | SatyaNirbhay News Channel
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ખેડૂતોની વેદનાને લઈ વીડિયો વાઈરલ કર્યો | SatyaNirbhay News Channel
જૈનાબાદ રોડ પરથી બિયર ટીન નંગ- 135 સાથે એક શખ્સ ઝડપાયો
પાટડી જૈનાબાદ રોડ પરથી બિયર ટીન નંગ- 135 સાથે રૂ. 2.18 લાખના મુદામાલ સાથે કાર ઝડપાઇ હતી. પાટડી...
આજથી ગણેશ મહોત્સવ ઉજવાશે : 600 સ્થળે ગણેશજીનું સ્થાપના કરાશે
ઝાલાવાડમાં આજથી ગણેશ મહોત્સવની ઉજવણી થશે. કોરોના કાળનાં બે વર્ષ પછી ઠેરઠેર સાર્વજનિક ગણેશોત્સવ...
यूपी की बस नेपाल में नदी में गिरी:14 यात्रियों की मौत, 40 लोग सवार थे
उत्तर प्रदेश की एक बस नेपाल में नदी में गिर गई है। गोरखपुर की इस बस में 40 यात्री सवार थे। हादसे...
Everything You Need To Know About The 95th Academy Awards, including the date, time, presenters, and schedule. - Newzdaddy
On March 12, there will be the 95th Academy Awards ceremony. You can view it when and when. Be...