પેટલાદ તાલુકાના મોરાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના "ઉજાસભણી" પ્રોગ્રામ અંતર્ગત વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું." ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા" ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં ડિજિટલ ટેકનોલોજીના જાણકાર રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે તેમના વક્તવ્યમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને ગેરફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  થરાના રાણકપુ પાસે અકસ્માત સર્જાયો, અકસ્માત માં ચાર લોકોના મોત.. 
 
                      થરાના રાણકપુ પાસે અકસ્માત સર્જાયો, અકસ્માત માં ચાર લોકોના મોત..
                  
   ककरहटी नगर में हनुमान जयंती की तैयारियां जोरों पर 
 
                      ककरहटी में हनुमान जयंती को लेकर तैयारियां जोरों पर
 
हर वर्ष की भांति इस वर्ष भी हनुमान...
                  
   ગણેશ વિસર્જન વખતે ૭ લોકો ડૂબ્યા || ડૂબતા બાળકને બચાવવા ૬ કૂદ્યા..! 
 
                      ગણેશ વિસર્જન વખતે ૭ લોકો ડૂબ્યા || ડૂબતા બાળકને બચાવવા ૬ કૂદ્યા..!
                  
   થરા માં પંડિત દીનદયાલ હોલ માં જળ શક્તિ મંત્રીગજેન્દ્રસિંહ શેખાવત ની સભા યોજાઈ 
 
                      કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ પંડિત દીનદયાલ હોલ માં ભારત સરકાર જળ શક્તિ મંત્રી...
                  
   
  
  
  
   
  