પેટલાદ તાલુકાના મોરાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના "ઉજાસભણી" પ્રોગ્રામ અંતર્ગત વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું." ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા" ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં ડિજિટલ ટેકનોલોજીના જાણકાર રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે તેમના વક્તવ્યમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને ગેરફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली-एनसीआर में कब तक जारी रहेगा बारिश का दौर?
एनसीआर में रूठा मानसून फिर सक्रिय हुआ है और इसका असर यह है कि पिछले तीन दिन से रुक-रुक बारिश का...
भगवान जगन्नाथ स्वामी मंदिर में विशाल भंडारे का आयोजन आज
पन्ना।
भगवान जगन्नाथ मंदिर में विशाल भंडारा आज।
जान सहयोग और मंदिर कमेटी की तरफ से...
बेटी ने किया था प्रेम विवाह, नाराज पिता ने दामाद के भाई और बाप की कर दी पीट-पीटकर हत्या
अलवर। जिले में दिल दहलाने वाली एक वारदात सामने आई है। यहां एक युवती ने अपने पड़ोसी से प्रेम विवाह...