પેટલાદ તાલુકાના મોરાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના "ઉજાસભણી" પ્રોગ્રામ અંતર્ગત વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું." ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા" ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં ડિજિટલ ટેકનોલોજીના જાણકાર રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે તેમના વક્તવ્યમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને ગેરફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવ ઘટવા છતાં કપાસનું વાવેતર કેમ વધી રહ્યું છે, જાણો શું કહે છે નિષ્ણાતો
ખેડૂતોને આશા છે કે કપાસના ભાવ (Cotton Price)આજે નહીં તો કાલે ચોક્કસ વધશે.
ઓરિગો કોમોડિટીઝના...
Vietjet: तकनीकी खराबी के बाद ‘वियतजेट’ के विमान का फिलीपीन में कराई गई आपात लैंडिंग, सभी यात्री सुरक्षित
मनीला, ‘वियतजेट’ के एक विमान को तकनीकी खराबी के कारण बुधवार सुबह उत्तरी फिलीपीन...
कोटा में भीषण गर्मी
अगले 24 घंटों में अलवर, बाड़मेर, भरतपुर, बीकानेर, बूंदी, चूरू, दौसा, धौलपुर, गंगानगर, हनुमानगढ़,...
ওদালগুৰিত সমাজ কল্যান বিভাগৰ উদ্যোগত মিচন শক্তি আচনিৰ বেটি বচাও বেটি পঢ়াওৰ সজাগতা সভা
ওদালগুৰিত সমাজ কল্যান বিভাগৰ উদ্যোগত মিচন শক্তি আচনিৰ বেটি বচাও বেটি পঢ়াওৰ সজাগতা সভা