પેટલાદ તાલુકાના મોરાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના "ઉજાસભણી" પ્રોગ્રામ અંતર્ગત વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું." ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા" ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં ડિજિટલ ટેકનોલોજીના જાણકાર રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે તેમના વક્તવ્યમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને ગેરફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
न्हावरे-तळेगाव ढमढेरे रस्त्याच काम दहिवडी येथे अपूर्ण
न्हावरे-तळेगाव ढमढेरे रस्त्याच काम दहिवडी येथे अपूर्ण
ગામલોકોએ દાતા સુધીરભાઈનો સામૂહિક જન્મ દિવસ ઉજવી ગામના જાહેર સ્થળોને દાતાનું નામ આપ્યું
ડાલવાણા ગામજનોની દાતાને અનોખી બર્થડે ગિફ્ટ
ગામલોકોએ દાતા સુધીરભાઈનો સામૂહિક જન્મ દિવસ ઉજવી ગામના...
তিনিচুকীয়া চহৰৰ এটা জৰাজীৰ্ণ পথে জ্বলা-কলা খোৱাইছে ছাত্ৰ-ছাত্ৰীৰ লগতে সাধাৰণ জনতাক
তিনিচুকীয়া চহৰৰ এটা জৰাজীৰ্ণ পথে জ্বলা-কলা খোৱাইছে ছাত্ৰ-ছাত্ৰীৰ লগতে সাধাৰণ জনতাক
અમારી સાથે જોડાએલા રહેવા હમણાં જ Subscribe કરો અને Bell બટન દબાવી ને Notification ઓન કરો 👍
અમારી સાથે જોડાએલા રહેવા હમણાં જ Subscribe કરો અને Bell બટન દબાવી ને Notification ઓન કરો 👍