પેટલાદ તાલુકાના મોરાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના "ઉજાસભણી" પ્રોગ્રામ અંતર્ગત વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું." ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા" ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં ડિજિટલ ટેકનોલોજીના જાણકાર રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે તેમના વક્તવ્યમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને ગેરફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে মৰাণ পিয়ালি নগৰ দ্বিনী মাদ্ৰাছাত বৃক্ষৰোপণৰ
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে মৰাণ পিয়ালি নগৰ দ্বিনী মাদ্ৰাছাত বৃক্ষৰোপণৰ
सोलापूरच्या श्रीकांत देशमुख चा अटपूर्वक जामीन कोर्टाने फेटाळला@india report
सोलापूरच्या श्रीकांत देशमुख चा अटपूर्वक जामीन कोर्टाने फेटाळला@india report
દિયોદર પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળીનું કોંગ્રેસમાંથી રાજીનામું આવતીકાલે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે
દિયોદર પૂર્વ ધારાસભ્ય અનિલ માળી નું કોંગ્રેસ માંથી રાજીનામુ ...
વિધાનસભા ચૂંટણી...
Breaking News: Jammu-Kashmir में सुरक्षाबलों ने 2 आतंकियों को किया ढेर, सर्च ऑपरेशन जारी | Aaj Tak
Breaking News: Jammu-Kashmir में सुरक्षाबलों ने 2 आतंकियों को किया ढेर, सर्च ऑपरेशन जारी | Aaj Tak
તળાજાના કુંઢડા ગામે વનરાજે વાછરડીનું મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો
તળાજાનાં ડુંગરાળ વિસ્તાર નજીક કુંઢડા ગામે પંકજભાઈ ધાંધલીયાના માલઢોરના વાડામાં ઘુસી જઇ ઘાતક હુમલો...