પેટલાદ તાલુકાના મોરાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના "ઉજાસભણી" પ્રોગ્રામ અંતર્ગત વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું." ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા" ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં ડિજિટલ ટેકનોલોજીના જાણકાર રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે તેમના વક્તવ્યમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને ગેરફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RANAVAV રાણાવાવ શહેરમાં ચૂંટણીને લઈને ફૂટ પેટ્રોલીંગ યોજાયું 13 11 2022
RANAVAV રાણાવાવ શહેરમાં ચૂંટણીને લઈને ફૂટ પેટ્રોલીંગ યોજાયું 13 11 2022
#અમદાવાદ ત્રાગડ ખાતે આનંદ વિહાર સાંસ્કૃતિક સમિતિ દ્વારા ભવ્ય #નવરાત્રી મહોત્સવનું આયોજન #navratri
#અમદાવાદ ત્રાગડ ખાતે આનંદ વિહાર સાંસ્કૃતિક સમિતિ દ્વારા ભવ્ય #નવરાત્રી મહોત્સવનું આયોજન #navratri
न्यू हायस्कूल शाळेत नवीन किचनशेडचा लोकार्पण कार्यक्रम संपन्न.
वैजापूर : शैलेंद्र खैरमोडे
न्यू हायस्कूल वैजापूर येथे नवीन किचनशेड कक्षाचे लोकार्पण समारंभ...
Imran Khan पर लगेगा Lifetime Ban ? कभी चुनाव नहीं लड़ पाएंगे ! |
Imran Khan पर लगेगा Lifetime Ban ? कभी चुनाव नहीं लड़ पाएंगे !