જસદણના બાખલવડ ગામે મારામારી નો બનાવ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ,આરોપી નં.(૧)નાએ ફરીને કહેલ કે. મારી ભત્રીજી કાજલને શૈલેષ સાથે ભગાડવામાં તારો જ હાથ છે તેમ કહેતા ફરીએ કહેલ મને આ વાતની કોઇ ખબર નથી, જેથી આરોપી નં.(૧)નાએ ગાળો આપી તથા આરોપી (૨)નાએ લાકડી વતી ડા બા હાથે એક ઘા મારી તથા આરોપી નં.{૩} અને (૪)નાએ ફિક્સ પાની મેંઢ માર મારી એક બીજાને મદદગારી કરી . માઁ. જેલ્લા મેજી, સાહેબ રાજકોટના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત,(1) જેન્તીભાઇ ભીમાભાઇ પલાળીયો,(2) સાગર ઉર્ફે ભગો જેન્તીભાઇ પલાળીયા,(3) અજયભાઇ ભોળાભાઈ પલાળીયો,(4) દિનેશભાઇ બાઘાભાઈ પલાળીયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आर्थिक मदद के लिए दिव्यांग बच्चों के साथ धरने पर बैठी महिला
उत्तर प्रदेश के कन्नौज में 7 साल पहले एक शख्स की हत्या कर दी गई थी। उस शख्स के सहारे परिवार का...
भारत में चाइना के इस ब्रांड ने बेचे सबसे ज्यादा फोन, प्रीमियम सेगमेंट में एपल का रुतबा कायम
2024 की तीसरी तिमाही में भारतीय स्मार्टफोन बाजार तेजी से फला-फूला है। ग्राहकों ने इस अवधि में 5G...
Rice Water Benefits: बालों से लेकर त्वचा तक के लिए फायदेमंद है चावल का पानी, जानें इसके गजब के फायदे
Rice Water को ज्यादातर लोग बेकार समझकर फेंक देते हैं। हालांकि बहुत कम लोग ही यह जानते होंगे कि...
ડીસામાં વિધાનસભાનો સ્નેહમિલન સમારોહ યોજાયો
ડીસામાં વિધાનસભા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાનોએ એકબીજાને નવા વર્ષની...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારકા ની મુલાકાતે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારકા ની મુલાકાતે