ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Coronavirus In Delhi: कोरोना के खिलाफ एक्टिव हुई केजरीवाल सरकार, अहम बैठक आज; क्या फिर लगेंगी पाबंदियां
राष्ट्रीय राजधानी दिल्ली में कोरोना वायरस एक बार फिर तेजी से पैर पसारने लगा है। कोरोना संक्रमण के...
ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઈ એસ એમ પટણીની આંતરિક બદલી કરાતાં એચ એ ગોહિલની નિમણૂક કરાઇ ....
ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઈ એસ એમ પટણીની આંતરિક બદલી કરાતાં એચ એ ગોહિલની નિમણૂક કરાઇ ....
অভিভাৱক সভা
বিশাল অভিভাৱক সমাৰোহ।।*
গোলাঘাট
পূব প্ৰাথমিক শিক্ষা খণ্ড-গোলাঘাটৰ অন্তৰ্গত আমগুৰি মধ্য...
गेहूं व्यापारियों के लिए स्टॉक की अधिकतम सीमा निर्धारित
पन्ना।
गेहूं व्यापारियों के लिए स्टॉक की अधिकतम सीमा निर्धारित।
प्रत्येक शुक्रवार को...
સિહોર ના લીમડા ખાતે શક્તિસિંહ ગોહિલ સ્નેહમિલન નું આયોજન
નૂતન વર્ષ નિમિતે તા20 અને બુધવારે શક્તિસિંહ ગોહિલનું હનુભા લીમડા ખાતે સ્નેહમિલન યોજાશે. કારતક સુદ...