ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં ચાતુર્માસ દરમ્યાન સામાજીક કાર્યકર્તા પાર્થ શર્મા એ જૈનમુનિશ્રીના આશીર્વાદ લીધા.
પાલનપુરમાં ચાતુર્માસ દરમ્યાન સામાજીક કાર્યકર્તા પાર્થ શર્મા એ જૈનમુનિશ્રીના આશીર્વાદ લીધા....
મતદાતા જયારે મતદાન કરો ત્યારે જ્ઞાતિ જાતિના વાડામાં ન પડતા જ્ઞાતિ જાતિના ચક્કર માં પડી નેં મતદાન ના કરછો આ અમારી જ્ઞાતિ નો છે પેલો અમારી જ્ઞાતિ નો છે તેમને મત આપીયે.કરતા આ મારો માણસ છે તેને મત આપીયે તેના કરતા કોઈ સારા માણસ નેં મત આપવા વિનંતિ
મારાં માણસ કરતા સારા માણસ નેં મત આપીયે અને લોકશાહી નું પર્વ ખુલ્લા દિલથી ઉજવીએ
વલભીપુર શહેરમાં સ્વયંભુ પ્રગટ થયેલા પ્રગટેશ્વર મહાદેવ ખાતે શ્રાવણીયા સોમવારને લઈને ભક્તોની ભીડ જામી
વલભીપુર શહેરમાં સ્વયંભુ પ્રગટ થયેલા પ્રગટેશ્વર મહાદેવ ખાતે શ્રાવણીયા સોમવારને લઈને ભક્તોની ભીડ જામી
Haryana Board Paper Leak: हरियाणा की बोर्ड परीक्षा में 12वीं कक्षा का अंग्रेजी का पेपर लीक | AajTak
Haryana Board Paper Leak: हरियाणा की बोर्ड परीक्षा में 12वीं कक्षा का अंग्रेजी का पेपर लीक | AajTak