ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજીમાં ઘીમાં ભેળસેળના મામલે પોલીસે શખ્સને ઝડપ્યો
અંબાજી મંદિરમાં મોહનથાળના મામલે અંબાજી પોલીસ દ્વારા નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ...
मौत का ये मंजर देखा नही जाता / जान लेवा लंपी वायरस से जूझ रही गौमाता
मौत का ये मंजर देखा नही जाता / जान लेवा लंपी वायरस से जूझ रही गौमाता
જો જીતીશ તો પગારની પાઈએ પાઈ શિક્ષણ માટે વાપરીશ : ડૉ. રમેશ પટેલ
અહેવાલ: - કંચન સિંહ વાઘેલા ડીસા
જો જીતીશ તો પગારની પાઈએ પાઈ શિક્ષણ માટે વાપરીશ : ડૉ. રમેશ પટેલ
চুতীয়া উন্নয়ন পৰিষদৰ উদ্যোগত চুতীয়া জাতিৰ শিক্ষিত শিক্ষাৰ্থীক বিনামূলীয়া APSC/UPSC কৰ্চৰ প্ৰশিক্ষণ
চুতীয়া উন্নয়ন পৰিষদৰ উদ্যোগত চুতীয়া জাতিৰ শিক্ষিত শিক্ষাৰ্থীক বিনামূলীয়া APSC/UPSC কৰ্চৰ প্ৰশিক্ষণ