ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
J&k must defeat anti national forces:Chugh
BJP national general secretary Tarun Chugh asked people of J&K to keep national interest in...
જાફરાબાદના નાગેશ્રી ગામે આજરોજ વિદ્યાવાસીની માતાજીનો 18મો પાટોત્સવ યોજાશે
જાફરાબાદના નાગેશ્રી ગામે આજ રોજ વિંદ્યાવાસીની માતાજીનો ૧૮ મો પાટ મહોત્સવ યોજાશે.
આજે રાત્રે...
HDFC BANK BIG News | Nifty Bank Today | आज निफ्टी बैंक की Expiry, पहली Resistance क्या है? Nifty
HDFC BANK BIG News | Nifty Bank Today | आज निफ्टी बैंक की Expiry, पहली Resistance क्या है? Nifty
'Pedaluru 2024', an annual cycling event in Bengaluru celebrating World Bicycle Day on June 9, 2024.
June 6, 2024
Pedaluru 2024: Bengaluru Gears Up for World Bicycle Day Celebration
The...
વલભીપુર તાલુકાના કાનપર ગામે બાલા હનુમાન આશ્રમમાં રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નુ આયોજન કરાવામાં આવ્યુ હતું
વલભીપુર તાલુકાના કાનપર ગામે બાલા હનુમાન આશ્રમમાં રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નુ આયોજન કરાવામાં આવ્યુ હતું