ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માતા-પિતાના મૃત્યુ બાદ 11 વર્ષથી એકલા રહેતા યુવકે કરી આત્મહત્યા
માતા-પિતાના મૃત્યુ બાદ છેલ્લા 11 વર્ષથી એકલા રહેતા ઘોડદોડ રોડના યુવકે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી...
બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલઃ આચારસંહિતા લાગુ થતાં જિલ્લામાં જાહેર સ્થળો પરથી કુલ- ૧૦,૪૬૮ અને ખાનગી સ્થળોએથી ૧,૩૩૧ પોસ્ટર, બેનર, વોલપેઈન્ટીંગ વિગેરે દૂર કરાયા
બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલઃ આચારસંહિતા લાગુ થતાં જિલ્લામાં જાહેર સ્થળો...
જસદણના ડોડીયાળા ગામે પાટીદાર ભવનના ભૂમિપૂજન ને લઈને મીટિંગ યોજાઇ
જસદણના ડોડીયાળા ગામે પાટીદાર ભવનના ભૂમિપૂજન ને લઈને મીટિંગ યોજાઇ
केसनंदमध्ये अखंड हरिनाम सप्ताहाचे आयोजन
केसनंद मध्ये अखंड हरिनाम सप्ताहाचे आयोजन
केसनंद मध्ये अखंड हरिनाम सप्ताह आयोजन
केसनंद /वार्ताहर
...