ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anantnag Encounter: Major Ashish Dhonchak की शहादत की खबर सुन बेहोश हुई बहन। Kashmir Terror Attack
Anantnag Encounter: Major Ashish Dhonchak की शहादत की खबर सुन बेहोश हुई बहन। Kashmir Terror Attack
મોરબીમાં ગેરકાયદે બહુમાળી બાંધકામ તોડવાનું શરૂ !:ચાર્જ છોડતા પહેલા અધિકારીની સટ્ટાસટ્ટી
મોરબીમાં ગેરકાયદે બહુમાળી બાંધકામ તોડવાનું શરૂ !:ચાર્જ છોડતા પહેલા અધિકારીની સટ્ટાસટ્ટી
रेल्वेमध्ये चढताना वृध्देच्या हातातील सोन्याची बांगडी लांबवली; 60 हजारांचा ऐवज लंपास
चिपळूण : चिपळूण येथे रेल्वेमध्ये चढताना वृद्धेच्या हातातील सोन्याची बांगडी लांबवल्याची...
बिहार विधानसभा में नीतीश कुमार के उस बयान पर बीजेपी हमलावर है
बिहार विधानसभा में नीतीश कुमार के उस बयान पर बीजेपी हमलावर है, जिसमें उन्होंने कहा ता कि बीजेपी...
ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારા આવ ઘડીએ સંસ્કારવાનપેઢી
ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે અટલવાડી ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારા આવો...