ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰ নগৰত বীৰ লাচিত সেনাৰ নেতা শৃঙ্খল চলিহাৰ হুংকাৰ প্ৰয়োজনত জেললৈ যাম নকৰো স্বাক্ষৰ।
শিৱসাগৰত বীৰ লাচিত সেনাৰ হুংকাৰ প্ৰয়োজনত জেললৈ যাম নকৰো স্বাক্ষৰ। সোমবাৰে বীৰ লাচিত সেনাৰ...
વિધવા સહાય , રાષ્ટ્રીય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ એ હયાતીની ખરાઈ કરવા અપાય સૂચના.
કલ્યાણપુર તાલુકામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના , રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ...
અમીરગઢ આબુ હાઈવે પર ઢોલિયા પાટિયા નજીક PVC પાઈપ ભરેલ આઈસર ટ્રક પલ્ટી મારતા સર્જાયો અકસ્માત..
અમીરગઢ આબુ હાઈવે પર ઢોલિયા પાટિયા નજીક PVC પાઈપ ભરેલ આઈસર ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હોવાની...
নাৰায়ণপুৰৰ অমৃত সৰোবৰ মেলাৰ অংশস্বৰূপে শিক্ষামুলক ভ্ৰমণ
নাৰায়ণপুৰৰ অমৃত সৰোবৰ মেলাৰ অংশস্বৰূপে শিক্ষামুলক ভ্ৰমণ