ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখানাত ধুমুহাৰ তাণ্ডৱ
ঢকুৱাখানাত ধুমুহাৰ তাণ্ডৱ || ধুমুহাই নিমিষতে ভাঙি তছ-নছ কৰিলে বৃহত্তৰ পশ্চিম মাছখোৱাৰ অঞ্চলৰ বহু...
33 દિવસમાં લમ્પી રોગ વધુ 275 ગામોમાં ફેલાયો: સરકારી ચોપડે 175 પશુનાં મોત
25 જુલાઇએ આ રોગ જિલ્લાનાં 20 ગામોમાં હતો જ્યારે અત્યારે 295 ગામમાં ફેલાઇ ચૂક્યો છે.ગાંધીનગરની...
आज Indira Gandhi की जयंती, Rahul Gandhi और कांग्रेस अध्यक्ष Mallikarjun Kharge ने दी श्रद्धांजलि
आज Indira Gandhi की जयंती, Rahul Gandhi और कांग्रेस अध्यक्ष Mallikarjun Kharge ने दी श्रद्धांजलि
मैनचेस्टर में इंग्लैंड की पारी हिली रिकॉर्ड्सबुक, Crawley और रूट ने Ashes में तोड़े अपनी ही टीम के ये रिकॉर्ड
इंग्लैंड और ऑस्ट्रेलिया के बीच मैनचेस्टर के ओल्ड ट्रैफर्ड में एशेज सीरीज Ashes...