ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર :- આમ આદમી પાર્ટી નો ડોર ટુ ડોર પ્રચાર
દિયોદર આમ આદમી પાર્ટી કરી રહી છે ડોર ટુ ડોર પ્રચાર..
કેજરીવાલ ની ગેરંટી વિશે...
Maharashtra Politics: विधानसभा चुनाव के नतीजे आने के 9 दिन बाद भी सरकार गठन की प्रक्रिया जारी
Maharashtra Politics: विधानसभा चुनाव के नतीजे आने के 9 दिन बाद भी सरकार गठन की प्रक्रिया जारी
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિ જિલ્લા ભરૂચના આમોદથી
રૂ. ૮૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમૂર્હત-લોકાર્પણ કર્યા
વડાપ્રધાનશ્રી :-
ગુજરાત અને ભારતના વિકાસમાં ભરૂચની મહત્વની ભૂમિકા છે
...
OTT प्लेटफॉर्म्स पर भी दिखेंगी तंबाकू विरोधी चेतावनी, नियमों का पालन नहीं करने पर होगी कड़ी कार्रवाई
नई दिल्ली, World No Tobacco Day 2023: आज यानी 31 मई को दुनिया भर में विश्व तंबाकू...
સુરત જિલ્લાની મહત્વની ગણાતી બેઠકોમાં માંગરોળ અને મહુવાઆ બેઠક પર કુલ 2, 25, 702 મતદારો છે
સુરત જિલ્લાની મહત્વની ગણાતી બેઠકોમાં માંગરોળ અને મહુવા વિધાનસભા બેઠકો છે. આ બંને આદિવાસી બહુલ...