ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Strategy | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Strategy | CNBC Awaaz
પ્રાકૃતિક ખેતીથી શાંતિપુરાના ખેડૂતે નાળિયેરીની ખેતીમાં મેળવ્યો રૂ.૧૩ લાખનો નફો
રાજ્યમાં ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. ઓછા ખર્ચે ખેડૂતો વર્ષે લાખો...
तालेड़ा थाना क्षेत्र में ब्लॉक के निकट ट्रक की टक्कर से घायल बाइक सवार की इलाज के दौरान हुई मौत पुलिस ने करवाया पोस्टमार्टम जांच में जुटी
तालेड़ा थाना क्षेत्र में ब्लॉक के निकट ट्रक की टक्कर से घायल बाइक सवार की इलाज के दौरान हुई मौत...
જસદણ ભવ્ય લોકડાયરો નું આયોજન કરવામાં આવ્યું
જસદણમાં યોજાશે ભવ્ય લોક ડાયરો
જસદણમાં ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં ગૌશાળા લાભાર્થે...