ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में कांग्रेस तीन सीट पर देगी परिवार को टिकट, बीजेपी की भी दो सीटों पर दिखा परिवारवाद
राजस्थान में सात विधानसभा सीटों पर उपचुनाव होने वाला है. इस लिहाज से जहां बीजेपी ने अपनी 6 सीटों...
માદક પદાર્થ ભેજવાળો ગાંજો ૫૪૪ ગ્રામ કિ.રૂા.૫,૪૪૦/- નાં જથ્થા અલ્ફાઝ નગરીયા ને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાંથી ગેરકાયદેસ૨ માદક પદાર્થ ભેજવાળો ગાંજો ૫૪૪ ગ્રામ...
ભારત પાકિસ્તાનની મેચ યુવાનો સાથે ચર્ચા ભારતના જીતની આશા 2022 | Spark Today News Vadodara
ભારત પાકિસ્તાનની મેચ યુવાનો સાથે ચર્ચા ભારતના જીતની આશા 2022 | Spark Today News Vadodara
বন্ধ হ'ব ইণ্টাৰনেট সেৱা!
ইণ্টাৰনেট সেৱা বন্ধ হব । মাননীয় মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা দেৱে ঘোষণা কৰে এই কথা।
অসম...