બનાસકાંઠા જિલ્લા ના પાલનપુરના ગોળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાઈ ગયો હતો. જેમાં દિયોદર ખાતે આવેલ વી.કે વાઘેલા હાઈસ્કૂલના બાળકોએ વિભાગ-2 માં કૃતિ રજૂ કરી હતી જેમાં વી. કે. વાઘેલા હાઈસ્કૂલ ના બાળકો એ વિભાગ-2 ની કૃતિમાં પ્રથમ નંબર મેળવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓમાં ત્રિવેદી કાવ્ય તુષારભાઈ અને દેસાઈ સુમિત રમેશભાઈ તેમજ માર્ગદર્શક તરીકે શાળા ના શિક્ષકો એ.પી.ભાટી,પી. ડી.જોશી, એચ.ડી.મોદી, જે.એન.પંડ્યા ના માર્ગદર્શન હેઠળ આ કૃતિ રજૂ કરવામાં આવી હતી. શાળા ના આચાર્ય એ વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શન શિક્ષકો ને અભિનંદન પાઠવ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માલપર ગામેથી જુગાર રમતા ૮ શકુનીઓ રૂ.૧૪,૫૭૦/- સાથે ઝડપી પાડતી ઘોઘા પોલીસ
માલપર ગામેથી જુગાર રમતા ૮ શકુનીઓ રૂ.૧૪,૫૭૦/- સાથે ઝડપી પાડતી ઘોઘા પોલીસ
IPS Manoj Verma: कौन हैं आईपीएस मनोज वर्मा जो बने कोलकाता पुलिस के नए कमिश्नर, नाम सुनते ही थर-थर कांपते हैं नक्सली
कोलकाता। आरजी कर अस्पताल में प्रशिक्षु महिला चिकित्सक से दरिंदगी की घटना के खिलाफ आंदोलन कर...
દિયોદર લગ્ન સમહરોમાં દીકરીને કન્યાદાન માં પિતાએ કરીયાવારમાં વૃક્ષ ના છોડનું દાન આપ્યું..
દિયોદર લગ્ન સમારોહમાં દીકરીને કન્યાદાન માં પિતાએ કરિયાવરમાં વૃક્ષ ના છોડનું દાન આપ્યું.
વાત...
सिंगर क्रिस्टीना एगुइलेरा को अपने ही लास्ट नेम के लिए लड़नी पड़ी लड़ाई, क्या है वजह?
गायिका क्रिस्टीना एगुइलेरा (Christina Aguilera) को अपने करियर के लिए अपना उपनाम रखने के लिए...
અમદાવાદના ખાનપુર ખાતે પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટર યુસુફ પઠાણે કાર્યક્રમમાં હાજરી આપી ચાર ચાંદ લગાડ્યા
દેશમાં 75માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે ભારતમા ધામધૂમપૂર્વક સ્વતંત્રદિવસની ઉજવણી કરવામાં...