બનાસકાંઠા જિલ્લા ના પાલનપુરના ગોળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાઈ ગયો હતો. જેમાં દિયોદર ખાતે આવેલ વી.કે વાઘેલા હાઈસ્કૂલના બાળકોએ વિભાગ-2 માં કૃતિ રજૂ કરી હતી જેમાં વી. કે. વાઘેલા હાઈસ્કૂલ ના બાળકો એ વિભાગ-2 ની કૃતિમાં પ્રથમ નંબર મેળવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓમાં ત્રિવેદી કાવ્ય તુષારભાઈ અને દેસાઈ સુમિત રમેશભાઈ તેમજ માર્ગદર્શક તરીકે શાળા ના શિક્ષકો એ.પી.ભાટી,પી. ડી.જોશી, એચ.ડી.મોદી, જે.એન.પંડ્યા ના માર્ગદર્શન હેઠળ આ કૃતિ રજૂ કરવામાં આવી હતી. શાળા ના આચાર્ય એ વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શન શિક્ષકો ને અભિનંદન પાઠવ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના વિંછીયા રોડપરની આનંદધામ સોસાયટીમાં ચોરીનો બનાવઆનંદધામ સોસાયટીમાં એક સાથે7 મકાનોના તાળા તૂટ્યા
જસદણના વિંછીયા રોડપરની આનંદધામ સોસાયટીમાં ચોરીનો બનાવઆનંદધામ સોસાયટીમાં એક સાથે7 મકાનોના તાળા તૂટ્યા
किशनगंगा और रतले पनबिजली विवाद- भारत ने पाकिस्तान से की सिंधु जल संधि में संशोधन की मांग, भेजा नोटिस
भारत छह दशक पुरानी सिंधु जल संधि में बदलाव की मांग कर रहा है और उसने संधि में संशोधन के लिए...
Rajasthan Elections 2023: Congress ने जारी किया मेनिफेस्टो, PM Modi पर Kharge ने साधा निशाना
Rajasthan Elections 2023: Congress ने जारी किया मेनिफेस्टो, PM Modi पर Kharge ने साधा निशाना
LIC बड़ा परिवर्तन अभिकर्ताओं ने....
टोंक में LIC अभिकर्ताओं ने चैयरमेन के नाम मैनेजर को ज्ञापन सौंपकर नए प्लान में प्रीमीयम बढोतरी का...