દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલમાંથી ગત તારીખ: ૬-૭-૮/૦૧/૨૦૨૩ ના રોજ માધ્યમિક વિભાગમાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઑફ યુનિટી,પોઇચા, પાવાગઢ,ડાકોર તેમજ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદની મુલાકાત લીધી હતી.જેમાં આચાર્યશ્રી તેમજ સ્ટાફના મિત્રોના સાથ સહકારથી પ્રવાસ ખૂબ સુખરૂપ સંપન્ન થયો હતો.જેમાં પ્રવાસનું આયોજન કરનાર શાળાના આચાર્યશ્રી તેમજ ભાટી સાહેબ,રઘુભાઈ,રામજીભાઈ, નારણભાઈ તેમજ સ્ટાફના મિત્રોના ખુબ સાથ સહકાર મળ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi in Jharkhand: Ranchi दौरे पर प्रधानमंत्री मोदी, बिरसा मुंडा के परिजनों से करेंगे मुलाकात
PM Modi in Jharkhand: Ranchi दौरे पर प्रधानमंत्री मोदी, बिरसा मुंडा के परिजनों से करेंगे मुलाकात
પાવીજેતપુરમાં ૭ ઇંચ જેટલો વરસાદ પડતા પાવીના ગરનાળા નીચે પાણી ભરાતા હાઇવે નંબર ૫૬ બંધ કરવો પડ્યો
પાવીજેતપુરમાં ૭ ઇંચ જેટલો વરસાદ પડતા પાવીના ગરનાળા નીચે પાણી ભરાતા હાઇવે નંબર ૫૬ બંધ કરવો...
Kolkata Rape-Murder Case: कोलकाता रेप केस में पकड़े गए आरोपी पर अबतक क्या खुलासे हुए?
Kolkata Rape-Murder Case: कोलकाता रेप केस में पकड़े गए आरोपी पर अबतक क्या खुलासे हुए?