દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલમાંથી ગત તારીખ: ૬-૭-૮/૦૧/૨૦૨૩ ના રોજ માધ્યમિક વિભાગમાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઑફ યુનિટી,પોઇચા, પાવાગઢ,ડાકોર તેમજ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદની મુલાકાત લીધી હતી.જેમાં આચાર્યશ્રી તેમજ સ્ટાફના મિત્રોના સાથ સહકારથી પ્રવાસ ખૂબ સુખરૂપ સંપન્ન થયો હતો.જેમાં પ્રવાસનું આયોજન કરનાર શાળાના આચાર્યશ્રી તેમજ ભાટી સાહેબ,રઘુભાઈ,રામજીભાઈ, નારણભાઈ તેમજ સ્ટાફના મિત્રોના ખુબ સાથ સહકાર મળ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रावतभाटा के सामुदायिक स्वास्थ्य केंद्र पर समाज सेवियों ने किया सहयोग
रावतभाटा। शहर के सामुदायिक रेफरल अस्पताल में इन दिनों मौसमी बीमारियों से पीड़ित मरीजों की संख्या...
અલગ અલગ સમાજ અને વર્ગના આંદોલનકારીયો પર થયેલ ખોટા કેસોના મુદ્દે આમ આદમી પાર્ટીએ કરી એક મોટી જાહેરાત
અલગ અલગ સમાજ અને વર્ગના આંદોલનકારીયો પર થયેલ ખોટા કેસોના મુદ્દે આમ આદમી પાર્ટીએ કરી એક મોટી જાહેરાત
মৰাণত শীতৰ।বাবে মৃত্যুহোৱা ঘটনাত দুখ প্ৰকাশ কৰি ক্ষতিপুৰণ দিয়াৰ বাবে আজি ডিমৌত দাবী জনালে আটছাই।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত মিৰিহোলাত এটাসপ্তাহতেই দুটিকৈ শিশুৰ মৃত্যু হোৱাৰ ঘটনাত...
চতুৰ্থ বৰ্গৰ পৰীক্ষাৰ বাবে সাজু দৰং প্ৰশাসন ৷
চতুৰ্থ বৰ্গৰ পৰীক্ষাৰ বাবে সাজু দৰং প্ৰশাসন ৷
জিলা খনত ৩৭ টা কেন্দ্ৰত অনুষ্ঠিত হ’ব...