દિયોદર પે.કેન્દ્ર શાળા નંબર બે ના આચાર્યશ્રી ભદ્રસિંહ ના માર્ગદર્શન હેઠળ ધોરણ એક થી આઠ ના તમામ બાળકો બનાસ ડેરી સણાદર ની મુલાકાત કરવામાં આવી હતી. તેમજ મીની અંબાજી ધામ મા અંબાના દર્શન કરી શાળા તમામ બાળકોએ ધન્યતા અનુભવી હતી. અને પ્લાન્ટમાં જુદા જુદા પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી. તેમાં પોટેટો પ્રોજેક્ટ તેમજ બટર પ્રોજેક્ટ તેમજ ચોકલેટ પ્રોજેક્ટ નીહાળવામાં આવ્યો હતો. છેલ્લે રેડિયો સ્ટેશન જોઈ ખુબ સરસ માર્ગદર્શન મળ્યું હતું.આ મીની પ્રવાસમાં શ્રી જામાભાઈ પટેલ તેમજ પ્રવિણાબેન ઠક્કર તેમજ શાળાના તમામ શિક્ષકો સાથે કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢ-બારીયા ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન
દેવગઢ બારીયા આઇટીઆઇ ખાતે આગામી શુક્રવારે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન
દાહોદનાં...
PATAN // સમીથી શંખેશ્વર માર્ગ પર કાર ચાલકે બાઈકને ટક્કર મારતાં રોડ પર ફંગોળાયા, યુવકને ગંભીરઈજા પહોંચતા મોત..
સમીથી શંખેશ્વર તરફ જવાના માર્ગ પર ઉસ્માનીયા રેસીડેન્સી નજીક કાર ચાલકે એક બાઈકને ટક્કર મારી હતી....
कामगारांचे हित हाच ध्यास- आ. जयंत पाटील यांची ग्वाही
आरसीएफ कर्मचारी सेनेकडून गौरव
कामगार संघटना ही कामगारांच्या हितासाठीच काम करणारी असली पाहिजे. पूर्वीच्या संघटनेने आरसीएफ...
દેડયાપાડા DGVCL ઓફીસ નજીકથી મોટરસાઇકલ ચોરી કરી ને ગઠિયો થયો ફરાર : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દેડયાપાડા DGVCL ઓફીસ નજીકથી મોટરસાઇકલ ચોરી કરી ને ગઠિયો થયો ફરાર : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી...
অসম চৰকাৰৰ ডাঙৰ সিদ্ধান্ত; শিক্ষানুষ্ঠানত পুনৰ প্ৰৱৰ্তন হ'ব উত্তীৰ্ণ-অনুত্তীৰ্ণ ব্যৱস্থা
ৰাজ্যৰ শিক্ষানুষ্ঠানত পুনৰ প্ৰৱৰ্তন হ'ব উত্তীৰ্ণ আৰু অনুত্তীৰ্ণ ব্যৱস্থা। এতিয়াৰে পৰা পঞ্চম আৰু...