ગઈ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSG ની બે ટીમે વિમાનની તપાસ કરી હતી અને મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. NSG ક્લિયરન્સ આપ્યા બાદ ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરાની મુલાકાતે અરવિંદ કેજરીવાલ | Ahmedabad Mitra News
વડોદરાની મુલાકાતે અરવિંદ કેજરીવાલ | Ahmedabad Mitra News
अमेरिका से टकराया सदी का सबसे खतरनाक तूफान मिलटन:3 घंटे में हुई 3 महीनों की बारिश
हरिकेन मिलटन गुरुवार सुबह अमेरिकी राज्य फ्लोरिडा के 'सिएस्टा की' शहर के तट से टकरा गया। इससे...
દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું- દિલ્હી સ્પોર્ટ્સ યુનિવર્સિટી આખા દેશની છે, કોમનવેલ્થ વિજેતાઓને મળ્યા
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કોમનવેલ્થ ગેમ્સ 2022ના સુવર્ણ ચંદ્રક વિજેતા અમિત પંઘાલ અને...