ગઈ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSG ની બે ટીમે વિમાનની તપાસ કરી હતી અને મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. NSG ક્લિયરન્સ આપ્યા બાદ ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
10ક્રિપ્ટો એક્સચેન્જો EDની રડારમાં, રૂ. 1,000 કરોડની હેરાફેરીની આશંકા
ચીની કનેક્શન ધરાવતા ક્રિપ્ટો એક્સચેન્જો પર ગાળિયો કસાશે
પાછલા સપ્તાહે વઝિરએક્સ પર તવાઇ...
પાલનપુર તાલુકાના મલાણા ગામમાં છેલ્લા 1 અઠવાડિયા થી પાણીના ધાધિયા..
પાલનપુર તાલુકાના મલાણા ગામમાં છેલ્લા 1 અઠવાડિયા થી પાણીના ધાધિયા..
લોકો પાણીના એક એક...
લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા મુકામે યોજાયેલ ૫૩ મા વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ
દામનગર લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા હનુમાનજી મંદિર મુકામે યોજાયેલ ૫૩ મા વિનામૂલ્યે...
रोटरी क्लब कोटा नॉर्थ की नव गठित कार्यकारिणी ने ली शपथ
रोटरी क्लब कोटा नॉर्थ का पद स्थापना एवं पुरस्कार वितरण समारोह कुन्हाडी स्थित निजी होटल में आयोजित...
BANASKATHA // પાલનપુર માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધારાસભ્ય અને કલેક્ટર એ સફાઇ કરી શ્રમદાન કર્યું..
સ્વચ્છ ભારત મિશનને નવ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં આજે સ્વચ્છતા હી સેવા...