ગઈ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSG ની બે ટીમે વિમાનની તપાસ કરી હતી અને મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. NSG ક્લિયરન્સ આપ્યા બાદ ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
असंघटीत क्षेत्रातील कामगारांपर्यंत सामाजिक
सुरक्षिततेची योजना पोहचवा
- केंद्रीय मंत्री भुपेंद्रसिंग यादव
स्वच्छ भारत अभियान, प्रधानमंत्री आवास योजना, जलजीवन मिशनसह विविध योजनांचा घेतला आढावा
औरंगाबाद, :- ई-श्रम योजना ही केंद्र सरकारडून सुरू केलेली एक महत्वपूर्ण योजना...
ડીસા તાલુકા પોલીસે બાઇક ચોરને ઝડપ્યો
પોલીસ અધિક્ષક બનાસકાંઠા દ્વારા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુનાઓ સત્વરે શોધી કાઢવાની સૂચના અંતગર્ત...
बिबट्या नसुन,तरस आहे..
माळशिरस वन विभागाचा खुलासा..
अफवांचे बळी पडु नये.
माळशिरस तालुक्यातील चौंडेश्वरवाडी येथे वासराचा बळी घेणारा आणि विजयवाडी येथे काही नागरीकांच्या...
મહેસાણા જિલ્લા અનું. જાતિ. મોરચા સોશ્યલ મીડિયા સંયોજક શ્રી,A-12, સુવર્ણવિલા બંગ્લોઝ, સોમનાથ રોડ, મહેસાણા રાખવા માં આવેલ
મહેસાણા જિલ્લા અનું. જાતિ. મોરચા સોશ્યલ મીડિયા સંયોજક શ્રી,A-12, સુવર્ણવિલા બંગ્લોઝ, સોમનાથ રોડ,...