ગઈ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSG ની બે ટીમે વિમાનની તપાસ કરી હતી અને મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. NSG ક્લિયરન્સ આપ્યા બાદ ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁৱত অস্থায়ী স্বাস্থ্যকৰ্মীৰ ধৰ্মঘট
মৰিগাঁৱত স্বাস্থ্য বিভাগৰ অস্থায়ী কৰ্মচাৰীৰ ধৰ্মঘট।নুন্যতম মজুৰীৰে কাম কৰি থকা ৰাজ্যৰ ৩৩ খন জিলাৰ...
ડીસા પંથકમાં ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી ડીવાયએસપી ડો કુશલ
ડીસા પંથકમાં ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી ડીવાયએસપી ડો કુશલ
कल 25 जुलाई से महिलाओं के मुख्यमंत्री लाडली बहना योजना के भरे जाएंगे फॉर्म 25 अगस्त तक खुला रहेगा पोर्टल
जिला जनसंपर्क कार्यालय ने जानकारी देते हुए बताया कि जिला...
এসপ্তাহে সন্ধান নাই কইনা আনিবলৈ যোৱা চিত্ৰৰঞ্জনৰ
কইনা আনিবলৈ গৈ যোৱা এসপ্তাহে সন্ধানহীন নাৰায়ণপুৰ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত চৌদ্ধপুনীয়াৰ যুৱক চিত্ৰৰঞ্জন...