ગઈ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSG ની બે ટીમે વિમાનની તપાસ કરી હતી અને મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. NSG ક્લિયરન્સ આપ્યા બાદ ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाड़मेर-जैसलमेर लोकसभा सीट से हारे रविंद्र सिंह भाटी,पहली प्रतिक्रिया आई सामने
बाड़मेर-जैसलमेर लोकसभा सीट से कांग्रेस प्रत्याशी उम्मेदाराम बेनीवाल की लीड फिर से कम हो गई....
महाराष्ट्र प्रदेश महासचिव पदि "चित्रपट दिग्दर्शक गोरख भारसाखळे याची निवड
मुंबई : प्रसीद्ध चित्रपट दिग्दर्शक गोरख भारसाखळे यांची महाराष्ट्र सेना चित्रपट आघाडी च्या...
"ખંભાતી પતંગની મોજ" : આજ રાત્રિ દરમિયાન પતંગ બજાર ભરાશે.
ખંભાતમાં ઉત્તરાયણની આગલી રાત્રિએ બે દિવસ બજાર ખુલ્લું રહે છે પતંગ રસિકો ઉત્તરાયણ પર્વને લઈને...
'नाम बदलने से…’, China की किस हरकत पर भड़क गए S.Jaishankar, दे दिया जवाब
'नाम बदलने से…’, China की किस हरकत पर भड़क गए S.Jaishankar, दे दिया जवाब
લીંબડી-સાયલા હાઈ-વે પર ખનીજના દરોડા: રેતીની ચોરી સામે કોઈ કાર્યવાહી નહીં થતાં અનેક ચર્ચાઓ
લીંબડી-સાયલા હાઈવે પર ખાણ ખનીજ વિભાગ દ્વારા વાહન ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઓવરલોડ રેતી અને...