ગઈ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSG ની બે ટીમે વિમાનની તપાસ કરી હતી અને મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. NSG ક્લિયરન્સ આપ્યા બાદ ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Loudspeaker Ban Before Namaz LIVE : जुमे की नमाज से पहले लाउडस्पीकर बैन, मचा हड़कंप!| Breaking 
 
                      Loudspeaker Ban Before Namaz LIVE : जुमे की नमाज से पहले लाउडस्पीकर बैन, मचा हड़कंप!| Breaking
                  
   ડીસા તાલુકા વિકાસ અધિકારીએ કચેરી પાસે સખી મંડળના સંચાલકોને નોટિસ આપતા ભારે રોષ 
 
                      ડીસા તાલુકા વિકાસ અધિકારીએ કચેરી પાસે સખી મંડળના સંચાલકોને નોટિસ આપતા ભારે રોષ
                  
   આ વ્યક્તિએ 18 વર્ષમાં 25 હજાર વૃક્ષોનું કર્યો ઉછેર 
 
                      આ વ્યક્તિએ 18 વર્ષમાં 25 હજાર વૃક્ષોનું કર્યો ઉછેર
                  
   डायरेक्शन में डेब्यू करने जा रहे हैं आर्यन:शाहरुख खान ने की सीरीज की अनाउंसमेंट, 2025 में नेटफ्लिक्स पर होगी रिलीज 
 
                      शाहरुख खान के बेटे आर्यन खान की अपकमिंग वेब सीरीज का ऑफिशियल अनाउंसमेंट हो चुका है। शाहरुख ने खुद...
                  
   
  
  
   
   
   
  