ગઈ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSG ની બે ટીમે વિમાનની તપાસ કરી હતી અને મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. NSG ક્લિયરન્સ આપ્યા બાદ ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
किसानों को मिलेगी डिजिटल भू-अधिकार पुस्तिका, चुकाना होंगे 45 रुपये
किसानों को मिलेगी डिजिटल भू-अधिकार पुस्तिका, चुकाना होंगे 45 रुपये।
किसानों को भू-अधिकार...
સૂઇગામના નડાબેટ નજીક આવેલી પાકિસ્તાન બોર્ડર પરથી ઘુસણખોરી કરી રહેલા એક શખ્સને બી.એસ.એફ. ના જવાનોએ ઝડપ્યો
ગુજરાતની દરિયાઈ સરહદ પરથી એક તરફ 10 પાકિસ્તાનીઓ 300 કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે ઝડપાયા છે. તો...
Government to initiate drone mapping of Shilllong city
Government to initiate drone mapping of Shilllong city
Ahmedabad: થલતેજ ભાજપના કાર્યાલય પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ
Ahmedabad: થલતેજ ભાજપના કાર્યાલય પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ