ગઈ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSG ની બે ટીમે વિમાનની તપાસ કરી હતી અને મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. NSG ક્લિયરન્સ આપ્યા બાદ ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Winter Session LIVE Updates: आज से संसद का शीतकालीन सत्र, संसद भवन से क्या बोले PM मोदी?
Parliament Winter Session LIVE Updates: आज से संसद का शीतकालीन सत्र, संसद भवन से क्या बोले PM मोदी?
किरोड़ी लाल के इस्तीफे पर सचिन पायलट बोले- ...ये सरकार की विफलता
कांग्रेस के राष्ट्रीय महासचिव और टोंक से विधायक सचिन पायलट आज यानी 9 जुलाई को टोंक पहुंचे....
माजी मंत्री शिवाजी दादा पंडित यांचे आजोळावर प्रेम असेही ; आणि
आजोळाचेही देखील!
बीड-
शिवाजी दादा पंडित यांची आजोळ असलेले मौज गाव आणि ब्रह्मगाव कधीही अंधारात राहिले नाही...
पत्रकार सुभाष पाटील यांचा सत्कार समारंभ संपन्न
पत्रकारिता हा समाजाचा आरसा असून, प्रशासकीय कामकाजातील अनेक घटना पत्रकारांमुळे समोर येतात. योग्य...
પોરબંદરથી અમદાવાદ વાયા જેતલસર સુધી નવી સ્પેશ્યલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરો
સાંસદ રમેશભાઈ ધડુકે કેન્દ્રીય રેલમંત્રીને કરી રજુઆત
પોરબંદરથી અમદાવાદ વાયા જેતલસર સુધી નવી સ્પેશ્યલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરો
સાંસદ રમેશભાઈ...