ગઈ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSG ની બે ટીમે વિમાનની તપાસ કરી હતી અને મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. NSG ક્લિયરન્સ આપ્યા બાદ ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi: 'विकास लक्ष्यों को बनाए रखना हमारी सामूहिक जिम्मेदारी', जी-20 की बैठक में बोले पीएम मोदी
नई दिल्ली, प्रधानमंत्री नरेन्द्र मोदी ने सोमवार को जी-20 विकास मंत्रियों की...
ગોપાલ ઇટાલિયાનાં પાટીદાર કાર્ડ પર રૂપાલાનાં પ્રહાર@Sandesh News
ગોપાલ ઇટાલિયાનાં પાટીદાર કાર્ડ પર રૂપાલાનાં પ્રહાર@Sandesh News
बहुत सस्ता हो गया iPhone 15! इस सेल के दौरान पाएं हजारों का डिस्काउंट, ये हैं जरूरी डिटेल
फ्लिपकार्ट अपने कस्टमर्स के लिए सेल का विकल्प लेकर आया है। फिलहाल हम यहां iPhone 15 की बात कर...