આંજણા ચૌધરી સમાજ દ્વારા શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈભારતભર ના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરુ શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાન ના સિસ્ય રત્ન પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ સોળ વર્ષ પહેલાં પોષ વદ ત્રીજ ના દિવસે દેવ લોક પામ્યા હતા જયારથી લઈ દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દવરા દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજેશ્વર આશ્રમ ખાતે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ઉજવવામાં આવે છે જે દર વર્ષ ની જેમ ગત રોજ પોષ વદ ત્રીજ ને મંગળવાર ના દિવસે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની સોળ મી પુણ્ય તિથિ ઉજવાઈ હતી જેમાં પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ના ફોટો ને દીપ પ્રગટાવી ફુલહાર તેમજ પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા સાથે સાથે અહીં આમંત્રિત મહેમાનો સંતો તેમજ આ કાર્યક્રમ માં સહભાગી થનાર દાતાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉપસ્થિત રહી વ્યસન મુક્તિ બની સમાજ શિક્ષિત અને સંગઠિત બને જે વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે શ્રી રાજેશ્વર આંજણા મંડળ અને ગામ લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  पळशी येथे बेकायदेशीररित्य देशी दारुची विक्री करणाऱ्या एका आरोपींवर गोरेगाव पोलीसांनी कारवाई  
 
                      पळशी फाटा येथे अवैध देशी दारुची विक्री करणाऱ्यावर कारवाई,
 
31हजाराचा मुद्देमाल जप्त....
                  
   লক্ষীমপুৰ চিকিৎসা মহাবিদ্যালয়ত আৰম্ভ হ'ল ৰক্ত উপাদান পৃথকীকৰণ কেন্দ্ৰ... 
 
                      লক্ষীমপুৰ চিকিৎসা মহাবিদ্যালয়ত আৰম্ভ হ'ল ৰক্ত উপাদান পৃথকীকৰণ কেন্দ্ৰ...
                  
   ચોટીલામાં વર્લીનો જુગાર રમતો ઈસમને  એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધો. 
 
                       
10.240 રોકડ રકમ,કાર કિંમત 1.00.000 રૂપિયા સહિત કુલ મુદામાલ 1.10.240 નો ઝડપી કાર્યવાહી હાથ...
                  
   इम्यून सिस्टम को कमजोर कर कई तरह की बीमारियों का शिकार बना सकते हैं ये फूड आइटम्स 
 
                      शरीर को चुस्त-दुरुस्त बनाए रखने के लिए अच्छा खानपान बहुत जरूरी होता है। जहां हेल्दी और बैलेंस...
                  
   
  
  
  
  