આંજણા ચૌધરી સમાજ દ્વારા શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈભારતભર ના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરુ શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાન ના સિસ્ય રત્ન પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ સોળ વર્ષ પહેલાં પોષ વદ ત્રીજ ના દિવસે દેવ લોક પામ્યા હતા જયારથી લઈ દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દવરા દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજેશ્વર આશ્રમ ખાતે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ઉજવવામાં આવે છે જે દર વર્ષ ની જેમ ગત રોજ પોષ વદ ત્રીજ ને મંગળવાર ના દિવસે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની સોળ મી પુણ્ય તિથિ ઉજવાઈ હતી જેમાં પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ના ફોટો ને દીપ પ્રગટાવી ફુલહાર તેમજ પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા સાથે સાથે અહીં આમંત્રિત મહેમાનો સંતો તેમજ આ કાર્યક્રમ માં સહભાગી થનાર દાતાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉપસ્થિત રહી વ્યસન મુક્તિ બની સમાજ શિક્ષિત અને સંગઠિત બને જે વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે શ્રી રાજેશ્વર આંજણા મંડળ અને ગામ લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ધ્રાંગધ્રા એપીએમસી માર્કેટ યાર્ડમાં દિવાળી નિમિત્તે મીની વેકેશન જાહેર કરાયું 
 
                      ધ્રાંગધ્રા એપીએમસી માર્કેટ યાર્ડમાં દિવાળી નિમિત્તે મીની વેકેશન જાહેર કરાયું
                  
   आज राजस्थान के सबसे बढ़े GK King से मिलने का सोभाग्य मिला #subhashcharan #gksubhashcharan 
 
                      आज राजस्थान के सबसे बढ़े GK King से मिलने का सोभाग्य मिला #subhashcharan #gksubhashcharan
                  
   પ્રવાશે આવેલ વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી મારતા 15 વિદ્યાર્થીઓ ઘાયલ.. 
 
                      દાંતીયા થી દ્વારકા પ્રવાસ જતી વિદ્યાર્થીઓ ભરેલ બસ પલટી..
 
બસ પલટી ખાતા દાંતીયા પ્રાથમિક...
                  
   कॉमेडियन राजू श्रीवास्तव की अचानक तबीयत खराब हो गई है 
 
                      मशहूर कॉमेडियन राजू श्रीवास्तव (Raju Srivastav) को लेकर एक चौंका देने वाली जानकारी सामने आई...
                  
   
  
  
  
   
  