આંજણા ચૌધરી સમાજ દ્વારા શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈભારતભર ના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરુ શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાન ના સિસ્ય રત્ન પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ સોળ વર્ષ પહેલાં પોષ વદ ત્રીજ ના દિવસે દેવ લોક પામ્યા હતા જયારથી લઈ દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દવરા દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજેશ્વર આશ્રમ ખાતે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ઉજવવામાં આવે છે જે દર વર્ષ ની જેમ ગત રોજ પોષ વદ ત્રીજ ને મંગળવાર ના દિવસે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની સોળ મી પુણ્ય તિથિ ઉજવાઈ હતી જેમાં પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ના ફોટો ને દીપ પ્રગટાવી ફુલહાર તેમજ પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા સાથે સાથે અહીં આમંત્રિત મહેમાનો સંતો તેમજ આ કાર્યક્રમ માં સહભાગી થનાર દાતાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉપસ્થિત રહી વ્યસન મુક્તિ બની સમાજ શિક્ષિત અને સંગઠિત બને જે વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે શ્રી રાજેશ્વર આંજણા મંડળ અને ગામ લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજા ના ઠળિયા ગામનની સીમમાં માલધારીની જોકમાં દીપડાએ મોટી સંખ્યામાં મારણ કરતા મારણ પશુપાલકો માં ફફડાટ
તળાજા તાલુકાના ઠળિયા ગામની સીમમાં દીપડાએ ગાર્ડરના બચ્ચા મારણ કર્યું છે. ફરજામાં બાંધેલા ગાર્ડને...
'पुष्पा 2' का हिंदी वर्जन संडे को बना सुनामी, 1 दिन में बना दिया कमाई का रिकॉर्ड
4 दिन में 800 करोड़ का कलेक्शन....इसे कहते हैं 'पुष्पराज'...अल्लू अर्जुन और रश्मिका मंदाना की...
रविंद्र वारुळे साने गुरुजी उपक्रमशील शिक्षक पुरस्काराने सन्मानित !
वैजापूर :- शैलेंद्र खैरमोडे
वैजापूर तालुक्यातील शिक्षण क्षेत्रात उल्लेखनीय कार्य...
પોરબંદર માં વિવિધ માંગણીઓ ન સંતોષાતા માલધારીઓ દ્વારા બંધ પાળવામાં આવશે
પોરબંદર માં વિવિધ માંગણીઓ ન સંતોષાતા માલધારીઓ દ્વારા બંધ પાળવામાં આવશે