આંજણા ચૌધરી સમાજ દ્વારા શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈભારતભર ના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરુ શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાન ના સિસ્ય રત્ન પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ સોળ વર્ષ પહેલાં પોષ વદ ત્રીજ ના દિવસે દેવ લોક પામ્યા હતા જયારથી લઈ દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દવરા દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજેશ્વર આશ્રમ ખાતે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ઉજવવામાં આવે છે જે દર વર્ષ ની જેમ ગત રોજ પોષ વદ ત્રીજ ને મંગળવાર ના દિવસે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની સોળ મી પુણ્ય તિથિ ઉજવાઈ હતી જેમાં પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ના ફોટો ને દીપ પ્રગટાવી ફુલહાર તેમજ પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા સાથે સાથે અહીં આમંત્રિત મહેમાનો સંતો તેમજ આ કાર્યક્રમ માં સહભાગી થનાર દાતાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉપસ્થિત રહી વ્યસન મુક્તિ બની સમાજ શિક્ષિત અને સંગઠિત બને જે વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે શ્રી રાજેશ્વર આંજણા મંડળ અને ગામ લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  सपा ने 29 को बुलाया राष्ट्रीय सम्मेलन, निशाने पर होगी भाजपा 
 
                      समाजवादी पार्टी के राष्ट्रीय सम्मेलन की तारीख तय हो गई है। इसमें एक बार फिर अखिलेश यादव की...
                  
   বিশ্বনাথ চাৰিআলি পৌৰ সভা আৰু জিলা আয়ুক্তৰ যৌথ সভা 
 
                      পৌৰ সভাৰ চাফাই কৰ্মীৰ বাবে আৱাস গৃহ প্ৰদান সম্পৰ্কে আলোচনাঃ নতুন প্ৰকল্পৰ বাবে ১০ বিঘা ভুমি...
                  
   Jharkhand Budget 2023: झारखंड में 1.16 करोड़ का बजट जारी, पुरानी पेंशन बहाल, जानें क्या बोले CM हेमंत सोरेन 
 
                      झारखंड विधानसभा में शुक्रवार को वित्त मंत्री रामेश्वर उरांव ने राज्य का बजट पेश किया। उन्होंने...
                  
   পতাকা উওোলনেৰে ৪২তম্ বহাগী মেলাৰ শুভাৰম্ভ।
কন কন শিশু সকলৰ গীত নৃত্যৰে মুখৰিত বহাগী মেলাৰ বাকৰী।
২৯ এপ্ৰিলত দলীয়,বিহু নাচনী প্ৰতিযোগিতা।
৩০ এপ্ৰিলত বহাগী নিশাৰ মুখ্য আকৰ্ষণ সুবাসনা দত্ত আৰু সঙ্গী সকলৰ গীতৰ শৰাই। 
 
                      ৰহা আঞ্চলিক বহাগী মেলা উদযাপন সমিতিৰ দ্বাৰা ৪২ তম্ বহাগী মেলা উদযাপন ৰ প্ৰস্তুতি চলাই থকাৰ লগতে...
                  
   ગાંધીનગર મહાનગરપાલિકા શહેરી વિકાસ માટે વિઝન દર્શાવતી પુસ્તિકાનું વિમોચન.  
 
                      ગાંધીનગર મહાનગરપાલિકા શહેરી વિકાસ માટે વિઝન દર્શાવતી પુસ્તિકાનું વિમોચન| Gandhinagar Mahanagarpalika
                  
   
  
  
  
   
  