આંજણા ચૌધરી સમાજ દ્વારા શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈભારતભર ના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરુ શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાન ના સિસ્ય રત્ન પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ સોળ વર્ષ પહેલાં પોષ વદ ત્રીજ ના દિવસે દેવ લોક પામ્યા હતા જયારથી લઈ દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દવરા દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજેશ્વર આશ્રમ ખાતે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ઉજવવામાં આવે છે જે દર વર્ષ ની જેમ ગત રોજ પોષ વદ ત્રીજ ને મંગળવાર ના દિવસે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની સોળ મી પુણ્ય તિથિ ઉજવાઈ હતી જેમાં પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ના ફોટો ને દીપ પ્રગટાવી ફુલહાર તેમજ પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા સાથે સાથે અહીં આમંત્રિત મહેમાનો સંતો તેમજ આ કાર્યક્રમ માં સહભાગી થનાર દાતાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉપસ્થિત રહી વ્યસન મુક્તિ બની સમાજ શિક્ષિત અને સંગઠિત બને જે વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે શ્રી રાજેશ્વર આંજણા મંડળ અને ગામ લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amreli l જાફરાબાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પહોંચ્યા l Divyang News
Amreli l જાફરાબાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પહોંચ્યા l Divyang News
National Conference leader Omar Abdullah ने Lalu Yadav के PM पर दिए बयान की आलोचना की
National Conference leader Omar Abdullah ने Lalu Yadav के PM पर दिए बयान की आलोचना की
ভাৰতীয় জনতা পাৰ্টীৰ চৰাইদেউ জিলাৰ সমিতিৰ উদ্যোগত, মৰাণ মিলিত শিল্পী সমাজ প্রেক্ষাগৃহত বিশেষ সাংগঠনিক সভা অনুষ্ঠিত
সভাত অসম প্ৰদেশৰ ৰাজ্যিক উপ-সভাপতি জয়ন্ত দাস উপস্থিত থাকি কেইবাটাও গুৰুত্বপূৰ্ণ বিষয়ৰ ওপৰত...
सोलापूर महामार्गाची खासदारांकडून पाहणी व अधिकाऱ्यांना सूचना.
स्थानिक पातळीवरील स्थानिक स्वराज्य संस्थेने राष्ट्रीय महामार्ग प्राधिकरणाला वेळोवेळी...