આંજણા ચૌધરી સમાજ દ્વારા શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈભારતભર ના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરુ શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાન ના સિસ્ય રત્ન પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ સોળ વર્ષ પહેલાં પોષ વદ ત્રીજ ના દિવસે દેવ લોક પામ્યા હતા જયારથી લઈ દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દવરા દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજેશ્વર આશ્રમ ખાતે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ઉજવવામાં આવે છે જે દર વર્ષ ની જેમ ગત રોજ પોષ વદ ત્રીજ ને મંગળવાર ના દિવસે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની સોળ મી પુણ્ય તિથિ ઉજવાઈ હતી જેમાં પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ના ફોટો ને દીપ પ્રગટાવી ફુલહાર તેમજ પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા સાથે સાથે અહીં આમંત્રિત મહેમાનો સંતો તેમજ આ કાર્યક્રમ માં સહભાગી થનાર દાતાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉપસ્થિત રહી વ્યસન મુક્તિ બની સમાજ શિક્ષિત અને સંગઠિત બને જે વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે શ્રી રાજેશ્વર આંજણા મંડળ અને ગામ લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম অৰুনাচল সীমান্তৱৰ্তী সাপ্তাহিক বজাৰৰ নিৰ্মান কাৰ্য্যৰ আধাৰশিলা স্থাপন
"শোনিতপুৰৰ চাৰিদুৱাৰত এটা উন্মাদ হাতীয়ে প্ৰায় ২ মাহ পূৰ্ৱে এজন মানুহক গছকি মৰাৰ লগতে বহু ঘৰ দুৱাৰ...
અપહરણનું કાવતરું : ડોક્ટરે ઓનલાઈન જુગારમાં હાર્યા લાખો, પછી રચ્યું પોતાનું અપહરણનું કાવતરું, પિતા પાસે 15 લાખની માંગણી
અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (DCB) એ અમદાવાદના ખોખરામાંથી 33 વર્ષીય નેત્ર ચિકિત્સક ડોક્ટરની...
Opposition 'satisfied' with Patna meet, next huddle in Shimla on July 10-12
The Congress leadership is “satisfied” with the outcome of the Patna meeting....
રામ જન્મ ભુમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે 3501 દિવડા કરવામાં આવ્યા અને રામ રક્ષા સ્ત્રોત, હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા
રામ જન્મ ભુમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે કાલોલ ના નવાપુરા થી વલ્લભ દ્વાર સુધી 3501 દિવડા...