આંજણા ચૌધરી સમાજ દ્વારા શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈભારતભર ના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરુ શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાન ના સિસ્ય રત્ન પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ સોળ વર્ષ પહેલાં પોષ વદ ત્રીજ ના દિવસે દેવ લોક પામ્યા હતા જયારથી લઈ દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દવરા દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજેશ્વર આશ્રમ ખાતે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ઉજવવામાં આવે છે જે દર વર્ષ ની જેમ ગત રોજ પોષ વદ ત્રીજ ને મંગળવાર ના દિવસે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની સોળ મી પુણ્ય તિથિ ઉજવાઈ હતી જેમાં પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ના ફોટો ને દીપ પ્રગટાવી ફુલહાર તેમજ પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા સાથે સાથે અહીં આમંત્રિત મહેમાનો સંતો તેમજ આ કાર્યક્રમ માં સહભાગી થનાર દાતાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉપસ્થિત રહી વ્યસન મુક્તિ બની સમાજ શિક્ષિત અને સંગઠિત બને જે વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે શ્રી રાજેશ્વર આંજણા મંડળ અને ગામ લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US Share Market In Trouble Tracking LIVE | Inflation Numbers से पहले अमेरिकी बाजार का कैसा है हाल?
US Share Market In Trouble Tracking LIVE | Inflation Numbers से पहले अमेरिकी बाजार का कैसा है हाल?
बालक दत्तक घेण्यासाठी इच्छुक पालकांनी
संकेतस्थळावर अर्ज करावा
बाल न्याय मुलांची काळजी व संरक्षण अधिनियम २०१५ च्या कलम ६७ आणि ६८ अन्वये व सुधारीत दत्तक विधान...
મહિસાગર જિલ્લાના બાલાસિનોર થી અંબાજી પગપાળા જતા સંઘ માટે સેવા કેમ્પનું પ્રસ્થાન.
બાલાસિનોરથી અંબાજી પગપાળા સંઘ ની સેવા માટે પ્રસ્થાન.
બોલ માડી અંબે.. જય જય અંબેનો નાદ...
ફટાફટ મહત્વનાં સમાચાર/TODAY TOP NEWS/ महत्वपूर्ण खबरें
ફટાફટ મહત્વનાં સમાચાર/TODAY TOP NEWS/ महत्वपूर्ण खबरें
ખેડૂતોએ કેનાલની સફાઈ કરી રામધૂન બોલાવી...!
ખેડૂતોએ કેનાલની સફાઈ કરી રામધૂન બોલાવી...!