આંજણા ચૌધરી સમાજ દ્વારા શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈભારતભર ના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરુ શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાન ના સિસ્ય રત્ન પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ સોળ વર્ષ પહેલાં પોષ વદ ત્રીજ ના દિવસે દેવ લોક પામ્યા હતા જયારથી લઈ દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દવરા દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજેશ્વર આશ્રમ ખાતે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ઉજવવામાં આવે છે જે દર વર્ષ ની જેમ ગત રોજ પોષ વદ ત્રીજ ને મંગળવાર ના દિવસે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની સોળ મી પુણ્ય તિથિ ઉજવાઈ હતી જેમાં પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ના ફોટો ને દીપ પ્રગટાવી ફુલહાર તેમજ પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા સાથે સાથે અહીં આમંત્રિત મહેમાનો સંતો તેમજ આ કાર્યક્રમ માં સહભાગી થનાર દાતાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉપસ્થિત રહી વ્યસન મુક્તિ બની સમાજ શિક્ષિત અને સંગઠિત બને જે વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે શ્રી રાજેશ્વર આંજણા મંડળ અને ગામ લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्षक के घर का ताला तोड़कर जेवर व नकदी ले उड़े चोर
शिक्षक परिवार सहित गया था निमंत्रण में गुन्नौर थाना क्षेत्र का मामला
गुनौर : शिक्षक ने गुनौर थाना में एफआईआर कराई दर्ज जानकारी देते हुए...
રાજકોટ: ગણેશ મહોત્સવના આયોજકો સાથે પોલીસ કમિશનરે બેઠક યોજી
રાજકોટ: ગણેશ મહોત્સવના આયોજકો સાથે પોલીસ કમિશનરે બેઠક યોજી
Russia: कोरियाई तानाशाह किम जोंग उन के लिए पुतिन ने तोड़ा UNSC का नियम, रूसी राष्ट्रपति ने गिफ्ट की स्पेशल कार
प्योंगांग। रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन ने उत्तर कोरियाई नेता किम जोंग उन को एक रूसी...
पर्यटकों के लिए फेवरेट डेस्टिनेशन बना भारत, 166 फीसद बढ़ी बाहर से आने वाले टूरिस्ट की संख्या
भारत आने वाले विदेशी पर्यटकों की संख्या इस साल के पहले चार महीनों में एक साल पहले की समान अवधि की...
बालगोपालांचा पर्यावरण पूरक गणपतीचा संकल्प; कार्यशाळा
बालगोपालांचा पर्यावरण पूरक गणपतीचा संकल्प;शाडू माती पासुन गणपती तयार करण्याची कार्यशाळा