શ્રી સમસ્ત પાટીદાર સમાજ દિઓદર નું પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ન્યૂ સંસ્કૃતિ વિદ્યાલય શિહોરી રોડ દિઓદર ખાતે યોજાયું. જેમાં ગુજરાત SPG પ્રમુખશ્રી લાલજીભાઈ પટેલ PHC MBBS ડોક્ટર વિધિબેન પટેલ પાટીદાર પ્રગતિ મંડળ પ્રમુખશ્રી ચિરાગભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી સતિષભાઈ ફોનવાલે કમિટી મેમ્બર્સ જયેશભાઇ ભાવેશભાઈ વિપુલભાઈ વિજયભાઈ શૈલેષભાઇ સંજયભાઈ અતુલભાઈ અનિલભાઈ અશ્વિનભાઈ રમેશભાઈ વગેરે મેમ્બર્સ અને તમામ પાટીદાર સમાજના ભાઈઓ અને બેનો હાજર રહ્યા. દિવસ દરમ્યાન મેહમાનોનું સ્વાગત કાર્યક્રમ દીપ પ્રાગટ્ય મેહમાનોનું ઉદબોધન તથા વિશેષમાં spg પ્રમુખશ્રી લાલજીભાઈ પટેલ દ્વારા પાટીદાર સમાજને કેવી રીતે પ્રગતિ કરવી અને ગરીબ પાટીદાર ભાઈને કેવી રીતે મદદ કરવી તથા પાટીદાર સમાજ એક તોતણે બંધાઈ રહે તે વિશે સચોટ અને ભારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું.