બનાસકાંઠા માં વ્યાજખોર ના ત્રાસ ના કારણે આપઘાત નો પ્રયાસ..

પાલનપુર ના કુંભાસન ગામ માં વ્યાજખોર ના કારણે આપઘાત નો પ્રયાસ...

30 હજાર વ્યાજે લીધા બાદ 13 હજાર 500 જમા કરાવ્યા બાદ પણ 50 હજાર નો ચેક બેક માં ભર્યો હતો..

વ્યાજે રૂપિયા લેતી વખતે અરજદારે વ્યાજખોર ને આપેલ હતો કોરો ચેક જે બેક માં થયો હતો બાઉનશ...

કોર્ટ માં પણ 20 હજાર જમ્યા કરાવ્યા બાદ વધુ મુદત હોવાથી રૂપિયા ની સગવડ ન હોવાથી કર્યો આપઘાત નો પ્રયાસ...

ઉધઈ ની દવા પી ને આપઘાત ની કોશિશ થતા પરિવારે તત્કાળ અર્થે અરજદાર ને હોસ્પિટલમાં ખસેડાયો હતો..

સમગ્ર મામલે ગઢ પોલીસ મથકે અરજદાર એ વ્યાજખોર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ..