આથી સાવરકુંડલા સરદાર પટેલ ડાયમંડ માર્કેટ સાવરકુંડલા ના દરેક સભ્યો ને જાણ કરવામાં આવે છે કે. આપણા અમરેલી જિલ્લા S. P. સાહેબ અને Dysp. સાહેબ અને સાવરકુંડલા સીટી P. I. સાહેબ શ્રી ની આગેવાની મા ભવ્ય લોક દરબાર તા. 9.1.2023.ને સોમવારે સવારે 11.15 કલાકે યોજાશે તો આપડા ડાયમંડ મારકેટ ના તમામ સભ્યો ને નિમંત્રણ પાઠવવામાં આવેછે.. આ લોક દરબાર મા ખાસ પ્રશ્નનો વ્યાજ ખોરી અને દાદાગીરી જેવા મુદાઓ ઉપર વીશેસ પગલાં લેવા મા આવશે તો સાવરકુંડલા સરદાર પટેલ ડાયમંડ માર્કેટ ના તમામ સભ્યો ને હાજર રહેવા ભાવ ભર્યું નિમંત્રણ છે... તારીખ..9.1.2023 ને સોમવારે સવારે 11.15 કલાકે.. સ્થળ... મહુવા પ્રેટ્રોલ પંપ સામે નગરપાલિકા ગાઉનડ સાવરકુંડલા.... લી. પ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણી.. સરદાર પટેલ ડાયમંડ માર્કેટ સાવરકુંડલા... તેમજ ઉપપ્રમુખ નગરપાલિકા સાવરકુંડલા