આથી સાવરકુંડલા સરદાર પટેલ ડાયમંડ માર્કેટ સાવરકુંડલા ના દરેક સભ્યો ને જાણ કરવામાં આવે છે કે. આપણા અમરેલી જિલ્લા S. P. સાહેબ અને Dysp. સાહેબ અને સાવરકુંડલા સીટી P. I. સાહેબ શ્રી ની આગેવાની મા ભવ્ય લોક દરબાર તા. 9.1.2023.ને સોમવારે સવારે 11.15 કલાકે યોજાશે તો આપડા ડાયમંડ મારકેટ ના તમામ સભ્યો ને નિમંત્રણ પાઠવવામાં આવેછે.. આ લોક દરબાર મા ખાસ પ્રશ્નનો વ્યાજ ખોરી અને દાદાગીરી જેવા મુદાઓ ઉપર વીશેસ પગલાં લેવા મા આવશે તો સાવરકુંડલા સરદાર પટેલ ડાયમંડ માર્કેટ ના તમામ સભ્યો ને હાજર રહેવા ભાવ ભર્યું નિમંત્રણ છે... તારીખ..9.1.2023 ને સોમવારે સવારે 11.15 કલાકે.. સ્થળ... મહુવા પ્રેટ્રોલ પંપ સામે નગરપાલિકા ગાઉનડ સાવરકુંડલા.... લી. પ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણી.. સરદાર પટેલ ડાયમંડ માર્કેટ સાવરકુંડલા... તેમજ ઉપપ્રમુખ નગરપાલિકા સાવરકુંડલા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના રામપુરા(દામા) ગામમાં શ્રાવણ મહિનાની શિવ પૂજામાં શિવભક્તો રસતરબોળ બન્યા
રામપુરા ગામ આવેલા ગૂંદેશ્વર મહાદેવ મંદિરે પ્રાંત:સમયે શિવ પૂજામાં શિવભક્તો લિન થયા.
રામપુરા ગામ...
Tata Motors ने फरवरी 2024 में दर्ज की 20 प्रतिशत की बढ़ोतरी, इन कारों की रही मांग
फरवरी 2024 में टाटा मोटर्स ने कुल 51321 कारें बेचीं जो 2023 के इसी महीने में 43140 कार यूनिट थीं।...
મહોરમ નીમીતે તાઝીયા જુલુસના રૂટ પર ડીસા પોલીસ દ્વારા પેદલ માર્ચ સમીક્ષા કરાઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો,
મહોરમ નીમીતે તાઝીયા જુલુસના રૂટ પર ડીસા પોલીસ દ્વારા પેદલ માર્ચ સમીક્ષા કરાઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો,
लातूर मनपा आयुक्त बाबासाहेब मनहोरे यांनी लातूरकरांना केले आवाहन.
लातूर मनपा आयुक्त बाबासाहेब मनहोरे यांनी लातूरकरांना केले आवाहन.
અલીપુરા ચાર રસ્તા ખાતે ચલતે ચલતે ચર્ચા અભેસિંહ તડવી સાથે આવેલા લોકો સાથે થઈ વાતચીત
અલીપુરા ચાર રસ્તા ખાતે ચલતે ચલતે ચર્ચા અભેસિંહ તડવી સાથે આવેલા લોકો સાથે થઈ વાતચીત