આથી સાવરકુંડલા સરદાર પટેલ ડાયમંડ માર્કેટ સાવરકુંડલા ના દરેક સભ્યો ને જાણ કરવામાં આવે છે કે. આપણા અમરેલી જિલ્લા S. P. સાહેબ અને Dysp. સાહેબ અને સાવરકુંડલા સીટી P. I. સાહેબ શ્રી ની આગેવાની મા ભવ્ય લોક દરબાર તા. 9.1.2023.ને સોમવારે સવારે 11.15 કલાકે યોજાશે તો આપડા ડાયમંડ મારકેટ ના તમામ સભ્યો ને નિમંત્રણ પાઠવવામાં આવેછે.. આ લોક દરબાર મા ખાસ પ્રશ્નનો વ્યાજ ખોરી અને દાદાગીરી જેવા મુદાઓ ઉપર વીશેસ પગલાં લેવા મા આવશે તો સાવરકુંડલા સરદાર પટેલ ડાયમંડ માર્કેટ ના તમામ સભ્યો ને હાજર રહેવા ભાવ ભર્યું નિમંત્રણ છે... તારીખ..9.1.2023 ને સોમવારે સવારે 11.15 કલાકે.. સ્થળ... મહુવા પ્રેટ્રોલ પંપ સામે નગરપાલિકા ગાઉનડ સાવરકુંડલા.... લી. પ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણી.. સરદાર પટેલ ડાયમંડ માર્કેટ સાવરકુંડલા... તેમજ ઉપપ્રમુખ નગરપાલિકા સાવરકુંડલા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ વિધાનસભાના સંભવિત ઉમેદવારોની યાદી
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ વિધાનસભાના સંભવિત ઉમેદવારોની યાદી
Ayodhya Ram Mandir: रामलला की प्राण प्रतिष्ठा पर शंकराचार्यों की नाराजगी पर Morari Bapu का बड़ा बयान
Ayodhya Ram Mandir: रामलला की प्राण प्रतिष्ठा पर शंकराचार्यों की नाराजगी पर Morari Bapu का बड़ा बयान
Naveen Kulkarni's Stock Picks | Midcap, Small Cap में कमजोरी कुछ दिन और चलेगी | Business News
Naveen Kulkarni's Stock Picks | Midcap, Small Cap में कमजोरी कुछ दिन और चलेगी | Business News
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.
સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી...