આથી સાવરકુંડલા સરદાર પટેલ ડાયમંડ માર્કેટ સાવરકુંડલા ના દરેક સભ્યો ને જાણ કરવામાં આવે છે કે. આપણા અમરેલી જિલ્લા S. P. સાહેબ અને Dysp. સાહેબ અને સાવરકુંડલા સીટી P. I. સાહેબ શ્રી ની આગેવાની મા ભવ્ય લોક દરબાર તા. 9.1.2023.ને સોમવારે સવારે 11.15 કલાકે યોજાશે તો આપડા ડાયમંડ મારકેટ ના તમામ સભ્યો ને નિમંત્રણ પાઠવવામાં આવેછે.. આ લોક દરબાર મા ખાસ પ્રશ્નનો વ્યાજ ખોરી અને દાદાગીરી જેવા મુદાઓ ઉપર વીશેસ પગલાં લેવા મા આવશે તો સાવરકુંડલા સરદાર પટેલ ડાયમંડ માર્કેટ ના તમામ સભ્યો ને હાજર રહેવા ભાવ ભર્યું નિમંત્રણ છે... તારીખ..9.1.2023 ને સોમવારે સવારે 11.15 કલાકે.. સ્થળ... મહુવા પ્રેટ્રોલ પંપ સામે નગરપાલિકા ગાઉનડ સાવરકુંડલા.... લી. પ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણી.. સરદાર પટેલ ડાયમંડ માર્કેટ સાવરકુંડલા... તેમજ ઉપપ્રમુખ નગરપાલિકા સાવરકુંડલા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2025 में भारत में लॉन्च होने वाले कुछ प्रमुख स्मार्टफोन हैं:
2025 में भारत में लॉन्च होने वाले कुछ प्रमुख स्मार्टफोन हैं:
* **Samsung Galaxy S25...
Actor Shahrukh waves his fans outside Mannat to celebrate the world TV premiere of his film Pathaan.
Actor Shahrukh waves his fans outside Mannat to celebrate the world TV premiere of his film Pathaan.
રાધનપુર : ઉદ્યોગપતિ મહેશભાઈ અદાએ પ્રાણ પ્રતિષ્ઠામાં નોટોનો કર્યો વરસાદ | SatyaNirbhay News Channel
રાધનપુર : ઉદ્યોગપતિ મહેશભાઈ અદાએ પ્રાણ પ્રતિષ્ઠામાં નોટોનો કર્યો વરસાદ | SatyaNirbhay News Channel
છોટાઉદેપુરના નોડલ અધિકારી જલશક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું
છોટાઉદેપુરના નોડલ અધિકારી જલશક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું
20 ઑક્ટોબરથી 9 નવેમ્બર સુધી દિવાળી વેકેશન
#buletinindia #gujarat