ગુજરાતી માં કહેવાય છે કે .જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા, કાં શૂર, નહીં તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર,,પંક્તિ ને સાચા અર્થમાં સાર્થક કરતા બાબાસાહેબ આંબેડકર ની વિચારો ને વરેલા શૈલેષભાઈ પરમાર(ધુણસોલ) તથા સોમાભાઈ પરમાર(રવેલ) તથા રાજારામ બાપા ની પરોપકારી ભાવના જેના હૃદયમાં છે એવા ડૉ. ગણપતભાઈ ચૌધરી સાહેબ થકી આજ રોજ રામપુરા(ધુ) પગારકેન્દ્ર શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને ક્રમસ ધોરણ 1 થી 5 ના 18 બાળકોને 9000 તથા ધોરણ 6 થી 8 ના 14 બાળકોને 8400 દાન આપી ને આવા વાલીઓના બાળકો શાળામાં અભ્યાસ માટે વધુ પ્રેરાય એ માટે ઉત્તમ દાન આપ્યું હતું .રામપુરા(ધુ) શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पश्चिम रेलवे ने अप्रैल से सितम्बर, 2022 के दौरान गहन टिकट जाँच अभियानों में जुर्माने के रूप में रिकॉर्ड राशि प्राप्त की
यह राशि पिछले वर्ष की इसी अवधि की तुलना में 295% अधिक है
पश्चिम रेलवे पर सभी वैध यात्रियों...
કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટર ઝડપાયો #porbandar #sbnewstoday #news
કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટર ઝડપાયો #porbandar #sbnewstoday #news
ઘરફોડ ચોરી કરનાર બે આરોપીઓ ને ક્રાઇમ બ્રાન્ચ એ પકડી પાડયા
ઘરફોડ ચોરી કરનાર બે આરોપીઓ ને ક્રાઇમ બ્રાન્ચ એ પકડી પાડયા
मेड़ता एबीवीपी के नगरमंत्री नवीन बोराना मिले राजस्थान के भाज़पा प्रदेश अध्यक्ष मदन राठौड़ से की मुलाकात,
मेड़ता एबीवीपी के नगरमंत्री नवीन बोराना मिले राजस्थान के भाज़पा प्रदेश अध्यक्ष मदन राठौड़ से की...