ગુજરાતી માં કહેવાય છે કે .જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા, કાં શૂર, નહીં તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર,,પંક્તિ ને સાચા અર્થમાં સાર્થક કરતા બાબાસાહેબ આંબેડકર ની વિચારો ને વરેલા શૈલેષભાઈ પરમાર(ધુણસોલ) તથા સોમાભાઈ પરમાર(રવેલ) તથા રાજારામ બાપા ની પરોપકારી ભાવના જેના હૃદયમાં છે એવા ડૉ. ગણપતભાઈ ચૌધરી સાહેબ થકી આજ રોજ રામપુરા(ધુ) પગારકેન્દ્ર શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને ક્રમસ ધોરણ 1 થી 5 ના 18 બાળકોને 9000 તથા ધોરણ 6 થી 8 ના 14 બાળકોને 8400 દાન આપી ને આવા વાલીઓના બાળકો શાળામાં અભ્યાસ માટે વધુ પ્રેરાય એ માટે ઉત્તમ દાન આપ્યું હતું .રામપુરા(ધુ) શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Porsche की पहली इलेक्ट्रिक कार कैसे बनी गेम चेंजर? पढ़िए Taycan की कहानी
Taycan एक बेहतरीन इलेक्ट्रिक स्पोर्ट्सकार है। भारतीय बाजार में कंपनी इसे कुल 5 वेरिएंट में सेल...
*मातोश्री आशाताई कुणावर महिला महाविद्यालयात वाणिज्य विभागाच्या वतीने औद्योगिक अभ्यास दौऱ्याचे* *आयोजन*
मातोश्री महिला महाविद्यालयातील वाणिज्य विभागाच्या वतीने औद्योगिक अभ्यास दौऱ्याचे आयोजन करण्यात...
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામે તીનપત્તિનો જુગાર રમતા 8 લોકોને પોલીસે ઝડપી પાડ્યા
વલસાડ જિલ્લા પારડી તાલુકાના ખડકી ગામે જુગાર ચાલતો હોવાની બાતમી પારડી પોલીસ ને મળતા પારડી પોલીસ...
ડીસા નજીક ઇકો ગાડીને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતાં 4 મુસાફરો ઘાયલ
ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે ઇકો ગાડીને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના...