ગુજરાતી માં કહેવાય છે કે .જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા, કાં શૂર, નહીં તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર,,પંક્તિ ને સાચા અર્થમાં સાર્થક કરતા બાબાસાહેબ આંબેડકર ની વિચારો ને વરેલા શૈલેષભાઈ પરમાર(ધુણસોલ) તથા સોમાભાઈ પરમાર(રવેલ) તથા રાજારામ બાપા ની પરોપકારી ભાવના જેના હૃદયમાં છે એવા ડૉ. ગણપતભાઈ ચૌધરી સાહેબ થકી આજ રોજ રામપુરા(ધુ) પગારકેન્દ્ર શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને ક્રમસ ધોરણ 1 થી 5 ના 18 બાળકોને 9000 તથા ધોરણ 6 થી 8 ના 14 બાળકોને 8400 દાન આપી ને આવા વાલીઓના બાળકો શાળામાં અભ્યાસ માટે વધુ પ્રેરાય એ માટે ઉત્તમ દાન આપ્યું હતું .રામપુરા(ધુ) શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP ના રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwal ની Junagadh ખાતે વિશાળ જનસભા | GT
AAP ના રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwal ની Junagadh ખાતે વિશાળ જનસભા | GT
समारोह को सफल बनाने के लिए अधिकारी अपने दायित्वों का करें निर्वहन-घनश्याम शर्मा
स्वतंत्रता दिवस 2024 का जिला स्तरीय मुख्य समारोह 15 अगस्त को पुलिस परेड ग्राउंड पर आयोजित होगा।...
Kubeshwar Dham Sehore: कुबेश्वर धाम पर हालात बेकाबू, 2000 से अधिक लोग पहुंचे अस्पताल
Kubereshwar Dham Sehore: मध्य प्रदेश के सीहोर जिले में स्थित कुबेश्वर धाम (Kubereshwar Mahadev)...
દિયોદર માં ભાજપ કાર્યક્રમમાં ગૌશાળા સહાય મુદ્દે હોબાળો મચ્યો
દિયોદર માં ભાજપ કાર્યક્રમમાં ગૌશાળા સહાય મુદ્દે હોબાળો મચ્યો