ગુજરાત માં નાયી સમાજ દ્વારા કેશકલા બોર્ડ માટે રજુઆત,,,કયારે મળશે નાઈ સમાજ ને કેશકલા બોર્ડ..???સમગ્ર ગુજરાત ના નાઈ સમાજ માટે કેશકલા બોર્ડ ની માંગણી કરવામાં આવી રહી છે. ગુજરાત નાયી સમાજ માટે વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ કેશકલા બોર્ડ ની માંગણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા સલોન એસોસિએશન દ્વારા નાઈ સમાજ માટે કેસકલા બોર્ડ ની માંગણી માટે ની રજુઆત કરવામાં આવી છે.દિવ દમણ એડ મિનિસ્ટર પ્રફુલભાઈ પટેલ ને કેશકલા બોર્ડ વાળંદ સમાજ ને મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે હિંમતનગર વાળંદ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.અને સાથોસાથ કેશકલા બોર્ડ માટે નું આવેદનપત્ર ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુર્હ પ્રધાન અમિતભાઈ શાહ,ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી .આર . પાટીલ ને પણપોસ્ટ દ્વારા આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.આગામી દિવસોમાં કેશકલા બોર્ડ વાળંદ સમાજ ને મળે તે માટે સમગ્ર ગુજરાત વાળંદ સમાજ ની ૧૫ આગેવાનો ની કોર કમિટી ની રચના થઈ રહી છેથોડા સમયમાં જ કોર કમિટી દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કેશકલા બોર્ડ ની ફાઈલ સાથે બેઠક થશે. આ બારા માં ખુબજ ઝડપથી તૈયારી ઓ ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં દ્વિદિવસિય ગુજરાત ફૂડ એન્ડ કલચરલ ફેસ્ટિવલ 2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં દ્વિદિવસિય ગુજરાત ફૂડ એન્ડ કલચરલ ફેસ્ટિવલ 2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું...
যুৱ-ছাত্ৰ পৰিষদৰ নেতাক হত্যাৰ ভাবুকি সামৰিক বাহিনীৰ জোৱানৰ
জাতীয়তাবাদী যুৱ-ছাত্ৰ পৰিষদ, মঙলদৈ নগৰ আঞ্চলিক সমিতিৰ সাধাৰণ সম্পাদক কৌশিক বৰুৱাক ৩ জুলাই তাৰিখে...
श्री जगन्नाथ रथ यात्रा प्रचार संकीर्तन रथ का स्वागत कर अगवानी की
बूंदी। श्री जगन्नाथ रथ यात्रा प्रचार संकीर्तन रथ कार्तिक कॉलोनी स्थित श्री कमलेश्वर महादेव मंदिर...
દિલ્હી પોલીસે જેકલીન સામે નવેસરથી સમન્સ જારી કર્યું, 14 સપ્ટેમ્બરે હાજર થવાનો આદેશ
દિલ્હી પોલીસે મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ નવેસરથી સમન્સ જારી...
50 की उम्र के बाद इन 4 फलों का सेवन जरूर करें | 4 Best Fruits You Must Eat If You Are 50+ Age
50 की उम्र के बाद इन 4 फलों का सेवन जरूर करें | 4 Best Fruits You Must Eat If You Are 50+ Age