સુજલામ-સુફલામ કેનાલ થી દિયોદર વિધાનસભા વિસ્તારને કેવી રીતે લાભ થઈ શકે તે માટે તજજ્ઞોને સાથે રાખી જાત નિરીક્ષણ કરવામાં આવ્યું.હાલમાં સુજલામ-સુફલામ કેનાલમાં બંધ હોવાથી પાણી તાત્કાલિક ચાલુ કરવા માટે ઉચ્ચકક્ષા એ રજૂઆત કરવામાં આવી.