ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોળિયાક જૈન દેરાસર પાસે જુગાર રમતા 2 જુગારીઓ ઝડપાયા , 3 શખ્સો થયા ફરાર
કોળિયાક જૈન દેરાસર પાસે જુગાર રમતા 2 જુગારીઓ ઝડપાયા , 3 શખ્સો થયા ફરાર
Parliament Special Session: Rahul Gandhi को New Parliament में एंट्री के लिए मिला New ID Card
Parliament Special Session: Rahul Gandhi को New Parliament में एंट्री के लिए मिला New ID Card
ડીસાના રોબસમાં લોકોએ બંધ કરી દીધેલા નાળા માર્ગ અને મકાન વિભાગે જે.સી.બી. મશીન દ્વારા ફરી ખુલ્લા કર્યાં
ડીસા તાલુકાના જાવલથી ફાગુદરા જવાના માર્ગ પર રોબસ પાસે રોડ પરના નાળા આજુબાજુના ખેડૂતોએ બંધ કરી...
विधायक बालमुकुंद को मिल रहीं धमकियां, बोले-वक्फ बोर्ड को जमीन पर कब्जा नहीं करने दूंगा
बीजेपी विधायक ने कहा, "मुझे अपने ईष्ट पर विश्वास है. आज नहीं तो कल सूर्य जरूर आएगा. अपना प्रकाश...
Gujarat Politics : કાંતિલાલ ગામિતના નિવેદનથી ખળભળાટ | Gujarati News | News18 Gujarati
Gujarat Politics : કાંતિલાલ ગામિતના નિવેદનથી ખળભળાટ | Gujarati News | News18 Gujarati