ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CBSE ની પરીક્ષામાં ગુરુકુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું.
CBSE ની પરીક્ષામાં ગુરુકુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું. અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ...
अटलजी, आडवाणी जी, और अनेक कार्यकर्ताओ की वजहसे आज हम सत्ता में - नितिन गडकरी
अटलजी, आडवाणी जी, और अनेक कार्यकर्ताओ की वजहसे आज हम सत्ता में - नितिन गडकरी
Kanwar Yatra: मुजफ्फरनगर में ठेलों पर दुकानदारों का नाम टंगवाने पर भड़के Akhilesh Yadav, उठाए सवाल
Kanwar Yatra: मुजफ्फरनगर में ठेलों पर दुकानदारों का नाम टंगवाने पर भड़के Akhilesh Yadav, उठाए सवाल
|કૉમીએકતા અને ભાઈચારા સાથે મોહરમનો તહેવાર મનાવાયો
કૉમીએકતા અને ભાઈચારા સાથે મોહરમનો તહેવાર મનાવાયો
સુરતઃ પાંડેસરામાં ઈનોવા કાર BRTS ટ્રેકમાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત
સુરતઃ પાંડેસરામાં ઈનોવા કાર BRTS ટ્રેકમાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત