ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિનોર ગામ ખાતે બ્રહ્મ કુમારી પરિવાર કેન્દ્રના સાનિધ્યમાં 1000 દીવા પ્રગટાવી. મહાશિવરાત્રી મહોત્સવ
શિનોર ગામ ખાતે બ્રહ્મ કુમારી પરિવાર કેન્દ્રના સાનિધ્યમાં 1000 દીવા પ્રગટાવી. મહાશિવરાત્રી મહોત્સવ
महाराष्ट्र भाजपा ने 99 कैंडिडेट्स की पहली लिस्ट जारी की:डिप्टी CM फडणवीस नागपुर दक्षिण-पश्चिम, प्रदेश अध्यक्ष बावनकुले कामठी से चुनाव लड़ेंगे
महाराष्ट्र विधानसभा चुनाव के लिए रविवार को बीजेपी ने प्रत्याशियों की पहली लिस्ट जारी की। इसमें 99...
કાંકરેજના થરા ટોટાણા હાઈવે પરથી એસ ઓ જી પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થા સાથે એક શખસને ઝડપી પાડ્યો
કાંકરેજના થરા ટોટાણા હાઈવે પરથી એસ ઓ જી પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થા સાથે એક શખસને ઝડપી પાડ્યો
पुलिसकर्मी नरेंद्र सिंह नरूका हेड कांस्टेबल हुए पुलिस विभाग से सेवानिवृत
बेहद मिलनसार स्वच्छ वाष्प छवि के ईमानदार पुलिसकर्मी नरेंद्र सिंह नरूका हेड कांस्टेबल हुए पुलिस...