ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા માં વ્યાજખોર સામે પ્રથમ ફરિયાદ, વેપારીએ 5 ટકા વ્યાજે લીધેલા 10 લાખ સામે 19 ચૂકવ્યાં છતાં પણ કોર્ટ કેસ, જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા વ્યાજખોર સામે ફરિયાદ..
ડીસા માં વ્યાજખોર સામે પ્રથમ ફરિયાદ..
વેપારીએ 5 ટકા વ્યાજે લીધેલા 10 લાખ સામે 19 ચૂકવ્યાં છતાં...
ডিমৌ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত কৈৱৰ্ত দলনিত দিচাং নদীৰ গড়া খহনীয়াই প্ৰৱল ৰূপ ধাৰণ কৰিছে, অঞ্চলটোৰ ত্ৰিশ খনকৈ গাঁৱলৈ তীব্ৰ ভাবুকি
শিৱসাগৰ জিলাৰ ডিমৌ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত কৈৱৰ্ত দলনিত দিচাং নদীৰ গড়া খহনীয়াই প্ৰৱল ৰূপ ধাৰণ কৰিছে।...
અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેવ સાહેબના વરદ હસ્તે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ નાજાપુર ગામે યોજાયો
રોડ અકસ્માત સંદર્ભે સેફ્ટી પગલા ભરવા અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને...
DANTIWADA // દાંતીવાડા તાલુકા ભાજપ કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું..
દાંતીવાડા તાલુકા ભાજપ કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું..
રિપોર્ટ : કમલેશસિંહ દરબાર...
ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ મા આખરે વહીવટદાર ની નિમણુંક...
ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ મા આખરે વહીવટદાર ની નિમણુંક...