ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aadhaar Card में DOB कितनी बार बदल सकते हैं? ये हैं आधार अपडेट से जुड़े सभी नियम
आधार नंबर सिर्फ एक बार जारी किया जाता है। अगर पहली बार आधार कार्ड बनवाने में कोई गलती हो जाती है...
फेमस यूट्यूबर के घर 3 साल बाद गूंजी किलकारी, पत्नी ने बेटे को दिया जन्म, लोग बोले- दूसरा राहुल गांधी पैदा हुआ
फेमस यूट्यूबर ध्रुव राठी पापा बन गए हैं। शादी के 3 साल बाद उनकी पत्नी जूली एलबीआर ने बेटे को जन्म...
પોરબંદર દ્વારકા રોડ પર ગાય આડે આવતા ફોરવીલ ગાડીના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
પોરબંદર દ્વારકા રોડ પર ગાય આડે આવતા ફોરવીલ ગાડીના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
બજાણા રોડ પર ગાડીના ચોરખાનામાંથી વિદેશી દારૂની 84 બોટલો સાથે બે આરોપીઓ ઝડપાયા
સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસે બજાણા-પાટડી રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત રૂ.2,90,170નો...