ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
थककर चूर होने के बाद भी करते रहते हैं नींद का इंतजार, तो डॉक्टर ने बताई इसकी वजह और चैन से सोने के तरीके
एक अच्छी, लंबी और हेल्दी लाइफ जीने के लिए अच्छे खानपान और लाइफस्टाइल के अलावा अच्छी और...
રાજકોટ એરપોર્ટ ખાતે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું
રાજકોટ એરપોર્ટ ખાતે પધારેલ અને ગુજરાતની મુલાકાતે આવેલ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરુણજીનું એરપોર્ટ...
કાંકરેજ તાલુકાના ઉંબરી નજીક આવેલ જીવા દોરી સમ્માન બનાસ નદીના પટમાં વહેલી સવારે નીર નુ આગમન....*.
*કાંકરેજ તાલુકાના ઉંબરી નજીક આવેલ જીવા દોરી સમ્માન બનાસ નદીના પટમાં વહેલી સવારે નીર નુ આગમન....*....
JJM घोटाले में पूर्व मंत्री जोशी का नजदीकी संजय गिरफ्तार, ईडी ने लिया रिमांड पर
राजस्थान में प्रवर्तन निदेशालय ने जल जीवन मिशन घोटाला मामले में मंगलवार को एक और आरोपी को...