ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nerity Earning
Earn Money With Nerity
Go to your Account Setting << And Click 3 Line << Go...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
નડિયાદની તુલસીએ કરાટેની સ્પર્ધામાં "ફસ્ટ પ્લે ફોર પીસ કરાટે ટ્રેનિંગ અને ચેમ્પિયનશીપ"માં ગોલ્ડ મેડલ હાંસલ કર્યું.
હાલ જ્યારે રાજ્યમાં નારી વંદન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે નડિયાદની દીકરીઓ મહિલા સશક્તિકરણનું...
फाइनेंसियल एवं डिजिटल साक्षरता, आरबीआई क्विज पर कार्यक्रम आयोजित
फाइनेंसियल एवं डिजिटल साक्षरता, आरबीआई क्विज पर कार्यक्रम आयोजितबून्दी। राजकीय महाविद्यालय बूंदी...
પોરબંદર માં હડતાળ પર ઉતરેલા વનકર્મીઓ દ્વારા વડાપ્રધાન ના જન્મદિવસ ની નવતર ઉજવણી
પોરબંદર માં હડતાળ પર ઉતરેલા વનકર્મીઓ દ્વારા વડાપ્રધાન ના જન્મદિવસ ની નવતર ઉજવણી