ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कृष्णा सेवा संस्थान ने 500 किट किए वितरित
कृष्णा सेवा संस्थान द्वारा प्रत्येक घर में खुशियाँ बाँटने के उद्देश्य से खुशियाँ का उपहार आपके...
પાલીતાણા ડુંગર પર આવેલ હિન્દૂ ધર્મ નાં મંદિર માં અધિકાર માટે સાધુ સંતો નું ઉપવાસ આંદોલન
પાલીતાણા ડુંગર પર આવેલ હિન્દૂ ધર્મ નાં મંદિર માં અધિકાર માટે સાધુ સંતો નું ઉપવાસ આંદોલન
બનાસકાંઠા અમીરગઢ પાસેની બનાસ નદીમાં બની ઘટના
બનાસકાંઠા અમીરગઢ પાસેની બનાસ નદીમાં બની ઘટના
আজি কলিয়াবৰত ভয়াৱহ বাছ দুৰ্ঘটনা
🔴আজি কলিয়াবৰত ভয়াৱহ পথ দুৰ্ঘটনা
🔴গুৱাহাটীৰ পৰা গোলাঘাটলৈ গৈ থকা 'ৰত্নগিৰি' বাছ দুৰ্ঘটনাগ্ৰস্ত...