ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોકાવનારો કિસ્સો: વળગાડના બહાને કિશોરી પર કર્યો બળાત્કાર, પોલીસ આરોપીની શોધમાં
મોહનલાલગંજ વિસ્તારના એક ગામમાં રહેતા મૌલાનાએ ચાર મહિના પહેલા એક કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો,...
HOW TO BURN CHEST FAT FOREVER || Fit Kiran
HOW TO BURN CHEST FAT FOREVER || Fit Kiran
जिंतूर: शिक्षक व शिक्षकेत्तर कर्मचाऱ्यांना वेतन अनुदान वितरित करण्याची आम आदमी पार्टी ची मागणी
जनता न्यूज चॅनल प्रतिनिधी माबुद खान
जिंतूर: शिक्षक व शिक्षकेत्तर कर्मचाऱ्यांना वेतन अनुदान...
অসম আৰক্ষীৰ জালত হাৰিয়ানাৰ ATM হেকাৰ
এইবাৰ অসম আৰক্ষীৰ জালত পৰিছে ATM হেকাৰ। শেহতীয়াকৈ দেৰগাৱঁৰ বাদুলীপাৰৰ প্ৰাঞ্জল গগৈ নামৰ এজন...