ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
270 करोड़ से बदलेगी बून्दी का तस्वीर, विकास को लगेंगे नए पंख
बून्दी के नागरिकों को नए वर्ष में विकास कार्यों की सौगात मिलेगी। नगरीय क्षेत्रों में विकास के साथ...
सोनम वांगचुक बोले- PM मोदी या राष्ट्रपति से मिलूंगा:गृह मंत्रालय ने आश्वासन दिया
लद्दाख के सोशल एक्टिविस्ट सोनम वांगचुक और 150 अन्य प्रदर्शनकारियों को दिल्ली के बवाना पुलिस थाने...
બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ
બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ
Rahul Gandhi in Lok Sabha : 137 दिन बाद संसद में राहुल गांधी, BJP MP का तीखा हमला! | Hindi News
Rahul Gandhi in Lok Sabha : 137 दिन बाद संसद में राहुल गांधी, BJP MP का तीखा हमला! | Hindi News
પાલનપુર શહેરમાં સમસ્ત રઘુવંશી સમાજના ઈષ્ટદેવ એવા જલારામ બાપાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
પાલનપુર શહેરમાં સમસ્ત રઘુવંશી સમાજના ઈષ્ટદેવ એવા જલારામ બાપાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ