ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પીપલોદ પોલીસે દાહોદ રોડ વિસ્તાર થી એક મોટર સાયકલ ચાલકની અટકાયત કરી
પીપલોદ પોલીસે દાહોદ રોડ વિસ્તાર થી એક મોટર સાયકલ ચાલકની અટકાયત કરી
કોરોના અપડેટ્સ-XBB વેરિઅન્ટ ની માહિતી
XBB વેરિઅન્ટ
ચાલો નીચેની માહિતી પર ધ્યાન આપીએ:
દરેક વ્યક્તિને...
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પડતર માંગો અંતર્ગત મહારેલીનું આયોજન 2022 | Spark Today News
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પડતર માંગો અંતર્ગત મહારેલીનું આયોજન 2022 | Spark Today News
6 अक्टूबर को लॉन्च होगा OnePlus Pad Go बजट टैबलेट, इन दमदार फीचर्स से होगा लैस
OnePlus Pad Go Launch Date Confirm वनप्लस पैड गो भारत में 6 अक्टूबर को लॉन्च होगा। यह डिवाइस भारत...