ઉત્તરાખંડના હલદ્વાનીમાં રેલવેની જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે "50 હજાર લોકોને" રાતોરાત હટાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે ના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે . આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે . મહત્વનું છે કે રેલવેની જમીન પર 4400 પરિવાર દબાણ કરીને રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના ખેમાણા ટોલટેક્ષ નજીકથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો
સરહદી બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફી આવતી ટ્રકમાંથી...
Closing Bell: Sensex 551 अंक टूटा, Nifty 19,700 के नीचे हुआ बंद, बैंक, पावर शेयर फिसले | Business
Closing Bell: Sensex 551 अंक टूटा, Nifty 19,700 के नीचे हुआ बंद, बैंक, पावर शेयर फिसले | Business
Android Smartphone की डिस्प्ले टीवी पर कास्ट कैसे करें, ये है आसान सा प्रोसेस
एंड्रॉइड स्मार्टफोन में डिस्प्ले को टीवी पर कास्ट करने के लिए फीचर दिया जाता है स्क्रीन कास्ट...
પાટણમાં કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા
#buletinindia #gujarat #patan