ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં-૬ અને વોર્ડ-૭,થરાદ હાઈવે ધાનેરામાં તમોએ પોતાના મકાન/દુકાનનું બાંધકામ જાહેર રસ્તાને અડીને કરેલ હોવાનું જણાઈ આવે છે.જેના કારણે રસ્તામાં ટ્રાફીક અંગેના પ્રશ્નનો ઉપસ્થિત થાય છે.જેથી બિન કાયદેસર કરેલ બાંધકામ તાત્કાલિક દૂર કરવા માટે નોટિસ ફટકારી જણાવવામાં આવેલ છે કે,અત્રેથી જાહેર રસ્તા બાબતે આગળની કાર્યવાહી કરવાની હોઈ વેપારીઓને જગ્યાની કોઈપણ પ્રકારની બાંધકામ પરવાનગી લીધેલ હોય તો તેની નક્લ દિન ૭માં જરૂરી આધાર પુરાવાની,સાધનિક કાગળો સહિત લેખિતમાં રજૂઆત કરવાનું જણાવ્યું છે,જેથી આ બાબતે યોગ્ય તે કાર્યવાહી કરી શકાય.અન્યથા આ બાબતે ગુજરાત નગરપાલિકા અધિનયમ-૧૯૬૩ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે કોઈ પણ પ્રશ્નો ઉદભવશે તો તેની સંપુર્ણ જવાબદારી દબાણકર્તાની રહેશે તેવું નોટીસમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নুমলীগড়ত কেৰিয়াৰ গাইডেন্স কৰ্মশালা
নুমলীগড় উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত আজি আই টি বি পি ৩৩বি এন,গুৱাহাটীৰ উদ্যোগত কেৰিয়াৰ গাইডেন্স...
ગૌ ભક્ત છોગારામ બાપુ 20-09-2022 ના રોજ ગાંધીનગર આવવા હાર્દિક આમંત્રણ છે
ગૌ ભક્ત છોગારામ બાપુ 20-09-2022 ના રોજ ગાંધીનગર આવવા હાર્દિક આમંત્રણ છે
बाबा के भेष में ठगी करने वाले गिरोह का पर्दाफाश | in24news
Rajasthan Crime: बाबा के भेष में ठगी करने वाले गिरोह का पर्दाफाश
તાંદલજા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ વિતરણ નો કેમ્પ યોજવામાં આવ્યો
તાંદલજા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ વિતરણ નો કેમ્પ યોજવામાં આવ્યો
વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકમાં કેસરીદેવસિંહ ઝાલા સહિત 35 લોકોએ દાવેદારી નોંધાવી
વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકમાં મહારાણા કેસરીદેવસિંહ ઝાલા સહિત 35 લોકોએ દાવેદારી નોંધાવીમોરબી...