કાંકરેજ ના પાદરડી ખાતે સ્વ.ડાભી લેબુજી ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મૌન પાળી આપી શ્રદ્ધાંજલિ,, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામે રહેતા ડાભી માલાજી લેબુજી અને ડાભી દેશળાજી લેબુજી ના પિતા સ્વ. ડાભી લેબુજી ચેલાજી ની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બંને ભાઈઓ દ્વારા ગામમાં આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને ગુદી અને ગોઠીયા રૂપે પ્રસાદ આપવામા આવ્યો હતો. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ સ્વ.લેબુજી ચેલાજી ડાભી ના આત્મા ને ભગવાન શાંતિ અર્પે એવી મૌન પાળી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बल्लारपुर रेल्वे स्टेशन वरील पादचारी पुल कोसळल्यामुळे झालेल्या दुर्घटनेनंतर पालकमंत्री सुधीर मुनगंटीवार यांची घटनास्थळी भेट
बल्लारपुर रेल्वे स्टेशन वरील पादचारी पुल कोसळल्यामुळे झालेल्या दुर्घटने नंतर पालकमंत्री श्री...
દાહોદ : જેટકો આઉટ સોર્સિંગના કર્મચારીઓનું પગાર વધારાની માંગ સાથે કલેક્ટરને આવેદન 2022 |
દાહોદ : જેટકો આઉટ સોર્સિંગના કર્મચારીઓનું પગાર વધારાની માંગ સાથે કલેક્ટરને આવેદન 2022 |
किरोड़ी लाल मीणा ने 2 बार भेजा था CM को इस्तीफा, BJP से नाराजगी पर दिया यह जवाब
राजस्थान की सियासत में किरोड़ी लाल मीणा के मंत्री पद छोड़ने के बाद से ही खलबली मची हुई है. एक तरफ...
"ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಮೆಮೋರಿಯಲ್ ಹೌಸ್ ಗೆ ಭೇಟಿ ನೀಡಿದ ಅಮಿತ್ ಶಾ
ಕೇಂದ್ರ ಗೃಹ ಸಚಿವ ಅಮಿತ್ ಶಾ ಅವರು ತಮಿಳುನಾಡಿನ ರಾಮೇಶ್ವರಂ ನಲ್ಲಿರುವ 'ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಮೆಮೋರಿಯಲ್ ಹೌಸ್ ಗೆ...
बाजारभोगावच्या बाजारपेठेत शिरले पुराचे पाणी...
बाजारभोगावच्या बाजारपेठेत शिरले पुराचे पाणी...