જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા.. ૧૬૦.બાળકોને સેવ ખમણી ભોજન પ્રસાદ આપવામાં આવ્યું.

પાલનપુરના ધનિયાણા ચોકડી. વીરપુર આશ્રમ મા અભ્યાસ કરતા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી ઓ..૧૬૦ બાળકોને ને સેવ ખમણી પ્રસાદ આપવામાં આવેલ શ્રાવણ મહિનામાં સેવા કાર્ય કરવામાં આવ્યો.

આ કાર્યમાં દેવસિંહ પુરોહિત નો સહયોગ. અને.જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી જીવ દયા ફાઉન્ડેશન દ્વારા સેવખમણી આપવામાં આવ્યું 

આ સેવાકાર્યમાં હરિભાઈ વિષ્ણુ મહારાજ નિકુલભાઇ પટેલએ સેવાનો લાભ લીધો હતો...