જસદણના લીલાપુર ગામે પાટીદાર શૈક્ષણિક ભવનમાં લાપસી મહાપ્રસાદનું આયોજન લાઇને મિટિંગ યોજાય પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા આયોજિત આગામી સમયમાં જસદણ શહેર અને તાલુકામાં રહેતા પાટીદારો પરિવાર દ્વારા લાપસી મહાપ્રસાદનો આયોજન કરવામાં આવશે તેના ભાગરૂપે ત લીલાપુર ખાતે મોહન દાદા ની ડેરીએ સમસ્ત લીલાપુર ગામ પાટીદાર પરિવાર દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવેલ તેમાં લીલાપુર ગામમાંથી બહોળી સંખ્યામાં પાટીદાર પરિવારના યુવાનો અને મિત્રો હાજર રહ્યા હતા આ તકે જસદણ થી પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા અને સમગ્ર ટીમ હાજરી આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદને મળ્યુ નવું નજરાણું વહેલી સવારે અટલ બ્રિજની મુલાકાતે લેવા લોકો ઉમટ્યા
વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે જયાં તેઓ એક બાદ એક વિકાસના કાર્યોનું...
ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી |TV9GujaratiNews
ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી |TV9GujaratiNews
કામરેજના ખેડૂતોના ખેતરમાં ગટર લાઈનનું પાણી ભળવાની દહેશત.ખેડૂતોની ગ્રા.પં સત્તાધીશોને લેખીતમાં રાવ છતાં પરિણામ શૂન્ય.
સુરત જિલ્લાના કામરેજ ગામ ખાતે આવેલા માછીવાડમાં રહેતા અને દેરોદ ગામમાં તેમના ખેતરમાં ગટરનું ગંદકી...
Loksabha Election 2024: Delhi में आज से BJP की रथ यात्रा शुरु, JP Nadda दिखाएंगे हरी झंडी | Latest
Loksabha Election 2024: Delhi में आज से BJP की रथ यात्रा शुरु, JP Nadda दिखाएंगे हरी झंडी | Latest