જસદણના લીલાપુર ગામે પાટીદાર શૈક્ષણિક ભવનમાં લાપસી મહાપ્રસાદનું આયોજન લાઇને મિટિંગ યોજાય પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા આયોજિત આગામી સમયમાં જસદણ શહેર અને તાલુકામાં રહેતા પાટીદારો પરિવાર દ્વારા લાપસી મહાપ્રસાદનો આયોજન કરવામાં આવશે તેના ભાગરૂપે ત લીલાપુર ખાતે મોહન દાદા ની ડેરીએ સમસ્ત લીલાપુર ગામ પાટીદાર પરિવાર દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવેલ તેમાં લીલાપુર ગામમાંથી બહોળી સંખ્યામાં પાટીદાર પરિવારના યુવાનો અને મિત્રો હાજર રહ્યા હતા આ તકે જસદણ થી પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા અને સમગ્ર ટીમ હાજરી આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जमीतपुरा रात्रि चौपाल में ग्रामीणों की समस्याओं को मिला समाधान* —जिला कलेक्टर ने सुनी परिवेदनाएं
राज्य सरकार के निर्देशानुसार प्रदेश की आम जनता के अभाव अभियोग के त्वरित निस्तारण के लिए ग्राम...
ભારતીય ટ્રાયબલ પાર્ટી ફતેપુરા તાલુકા દ્વારા મામલતદાર શ્રી ને આપેલ આવેદનપત્ર.
ભારતીય ટ્રાયબલ પાર્ટી ફતેપુરા તાલુકા દ્વારા મામલતદાર શ્રી ને આપેલ આવેદનપત્ર.
ડીસા લાલચાલી વિસ્તારમાં પાર્ક કરેલ એકટીવામાં અચાનક આગ લાગી..
ડીસા લાલચાલી વિસ્તારમાં પાર્ક કરેલ એકટીવામાં અચાનક આગ લાગી..
શું તમે ખુશ છો? પાકિસ્તાન પર ભારતની જીત બાદ મનોજ તિવારીએ કેજરીવાલને પૂછ્યો સવાલ
એશિયા કપ T20 મેચમાં રવિવારે સાંજે ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. દિલ્હીના બીજેપી સાંસદ...
Lucknow के बैंक में गजब की चोरी, 42 लॉकर तोड़ करोडो ले गए चोर | Chinhat Bank Robbery | UP Police
Lucknow के बैंक में गजब की चोरी, 42 लॉकर तोड़ करोडो ले गए चोर | Chinhat Bank Robbery | UP Police