દિયોદર ના સણાવ ગામે એકતા ના દર્શન..કહેવાય છે એકતા હોય તો કોઈ પણ કાર્ય સિદ્ધ કરવામાં તફલિક પડતી નથી.સરળતા થી કાર્ય પૂર્ણ થઈ શકે છે. ત્યારે દિયોદર ના સણાવ ગામ માલિક વગર ની ફરતી ગાયો માટે સણાવ યુવા મંડળ દ્વારા દાનપેટી મુકવામાં આવી હતી. જેમાં આજે દાનપેટી ખુલતાં 31,000 એકત્રીસ હજાર રૂપિયા રોકડા નીકળ્યા હતા.વંદન કરીએ છીએ સણાવ ગામના દુકાનદારો નેં જેમને સાથે મળી એક ગામ માં પણ આવો ફાળો એકઠો કર્યો છે.ગામ ના યુવાનો ની એકતા જોવા મળી છે સૌ સાથે મળી આ કાર્ય કરી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान के शिक्षा मंत्री मदन दिलावर ने विधानसभा में मांगी माफी, तब बंद हुआ विपक्ष का हंगामा
राजस्थान के शिक्षा मंत्री मदन दिलावर ने 'आदिवासियों के डीएनए' को लेकर दिए अपने विवादित बयान के...
सरवाड़ में अंसारी समाज के 24 जोड़ो का हुआ भव्य सामूहिक विवाह सम्मेलन
केकड़ी/सरवाड़
फ़रीद खान
सरवाड़ में अंसारी समाज के 24जोड़ों का हुआ भव्य सामूहिक विवाह सम्मेलन ...
मुख्यमंत्री कन्या विवाह एवं निकाह योजना के तहत कृष्णगढ़ में 112 वैवाहिक जोड़ों का विवाह हुआ संपन्न
मुख्यमंत्री कन्या विवाह योजना के तहत कृष्णगढ़ में 112 वैवाहिक जोड़ों का विवाह हुआ संपन्न।। ...