દિયોદર ના સણાવ ગામે એકતા ના દર્શન..કહેવાય છે એકતા હોય તો કોઈ પણ કાર્ય સિદ્ધ કરવામાં તફલિક પડતી નથી.સરળતા થી કાર્ય પૂર્ણ થઈ શકે છે. ત્યારે દિયોદર ના સણાવ ગામ માલિક વગર ની ફરતી ગાયો માટે સણાવ યુવા મંડળ દ્વારા દાનપેટી મુકવામાં આવી હતી. જેમાં આજે દાનપેટી ખુલતાં 31,000 એકત્રીસ હજાર રૂપિયા રોકડા નીકળ્યા હતા.વંદન કરીએ છીએ સણાવ ગામના દુકાનદારો નેં જેમને સાથે મળી એક ગામ માં પણ આવો ફાળો એકઠો કર્યો છે.ગામ ના યુવાનો ની એકતા જોવા મળી છે સૌ સાથે મળી આ કાર્ય કરી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত জনপ্ৰিয় কণ্ঠশিল্পী বিপিন চাউদাঙৰ পুখুৰীত বৰশী বোৱা প্ৰতিযোগিতা
মৰাণত আজি প্ৰথমবাৰৰ বাবে অনুষ্ঠিত হয় ৰাষ্ট্ৰীয় পৰ্যায়ৰ এখন বৰশী বোৱা প্ৰতিযোগিতা ৷ চৰাইদেউ...
महाशिवरात्रि के अवसर पर कुंभलेश्वर महादेव मंदिर में भव्य कलश यात्रा, एक जोड़े का कराया निःशुल्क विवाह
कोटा । महाशिवरात्रि के पावन अवसर पर कुंभलेश्वर महादेव मंदिर प्रताप चौक लाडपुरा द्वारा एक भव्य कलश...
ताजनगरी में भी कई होटलों के पास नहीं है फायर की एनओसी
आगरा: लखनऊ में एक होटल में आग लगने पर कई लोगों की मौत हुई है। होटल के पास फायर की एनओसी नहीं थी।...
DEESA // ડીસા માં એલિવેટેડ બ્રિજ નીચેના થિંગડાઓ થી વાહન ચાલકો પરેશાન..
ડીસામાં એલિવેટેડ બ્રિજમાં નીચેથી પસાર થતા રોડ પર ઠેર-ઠેર થિંગડા મારવામાં આવ્યા છે, જેનાથી હેરાન...