દિયોદર ના સણાવ ગામે એકતા ના દર્શન..કહેવાય છે એકતા હોય તો કોઈ પણ કાર્ય સિદ્ધ કરવામાં તફલિક પડતી નથી.સરળતા થી કાર્ય પૂર્ણ થઈ શકે છે. ત્યારે દિયોદર ના સણાવ ગામ માલિક વગર ની ફરતી ગાયો માટે સણાવ યુવા મંડળ દ્વારા દાનપેટી મુકવામાં આવી હતી. જેમાં આજે દાનપેટી ખુલતાં 31,000 એકત્રીસ હજાર રૂપિયા રોકડા નીકળ્યા હતા.વંદન કરીએ છીએ સણાવ ગામના દુકાનદારો નેં જેમને સાથે મળી એક ગામ માં પણ આવો ફાળો એકઠો કર્યો છે.ગામ ના યુવાનો ની એકતા જોવા મળી છે સૌ સાથે મળી આ કાર્ય કરી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nawaz Sharif एक बार फिर Pakistan के प्रधानमंत्री बने तो फौज से उनके रिश्ते कैसे होंगे? (BBC Hindi)
Nawaz Sharif एक बार फिर Pakistan के प्रधानमंत्री बने तो फौज से उनके रिश्ते कैसे होंगे? (BBC Hindi)
વાવાઝોડું અને વરસાદ અગમ ચેતીના ભાગરૂપે ઇકબાલગઢમાં ખેડૂતોને ખેત ઉત્પાદન સાચવા અપિલ કરાઇ
બિપરજોય વાવાઝોડાને લઇ અમીરગઢ માર્કેટયાર્ડ એલર્ટ બન્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વરસાદ...
Botad|| હરણકુઇ વિસ્તારમાં 51 દીકરીઓના સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું #news #botadnews
Botad|| હરણકુઇ વિસ્તારમાં 51 દીકરીઓના સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું #news #botadnews
ઝાલોદ બસ સ્ટેશનથી મુવાડા તરફના રસ્તા મા બે મહિના માજ તિરાડો પડવા લાગી.
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી પસાર થતાં બસ સ્ટેશનથી મુવાડા તરફનો રસ્તો બે મહિના પહેલાજ બન્યો હતો...
অসম বিধানসভাৰ শৰৎকালীন অধিবেশনৰ দ্বিতীয় দিনা বিধায়ক মনোৰঞ্জন তালুকদাৰ | ManuranjanTalukdar
অসম বিধানসভাৰ শৰৎকালীন অধিবেশনৰ দ্বিতীয় দিনা বিধায়ক মনোৰঞ্জন তালুকদাৰ | ManuranjanTalukdar