ગાંધીધામ,રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ' રાજકોટ અને રઘુવંશી જલારામ સેવા ટ્રસ્ટ ગાંધીધામ ધ્વારા 72 મો નેત્ર યજ્ઞ યોજાયો હતો.જેમાં 120 જરૂરમતંદોની શત્રક્રિયા સંપન્ન થઈ હતી. સ્વં. રંભાબેન કેવળરામ કોટકની' સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સહયોગી પરિવાર ના મોહનભાઈ કેવળરામ કોટક , ગાંધીધામ લોહાણા મહાજનના પ્રમુખ પરેશભાઈ ઠકકર,વાગડ રઘુવંશી પરિવારના' પ્રમુખ' ધીરૂભાઈ, અખિલ કચ્છ મહાજનના' પ્રમુખ બળવંતભાઈ રાજદે, મહાપરિષદ ના કે.સી. ઠકકર, તથા ગાંધીધામ સ્વામિનારાયણ ગુરૂકુળના સંતોના હસ્તે દિપપ્રાગટય કરાયુ હતું.રાજકોટના' આંખ રોગ નિષ્ણાંત તબીબની ટીમે 209 લોકોની આંખો તપાસી હતી. જે પૈકીના 120 જરૂરતમંદોને રાજકોટ' ખાતે' વિનામૂલ્યે શત્રક્રિયા કરી અપાઈ હતી.નેત્રયજ્ઞને 6 વર્ષ પૂર્ણ થતાં સંતોએ કાર્યકરો અને સમાજના અગ્રણીઓને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં' જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ મહાદેવભાઈ હાલાણી, બળવંત રૈયા, રમેશ મિરાણી, ભરત મિરાણી, શામજીભાઈ સચદે, મૂળજીભાઈ સચદે, ડો. કિશોર, મોહન ચુનીલાલ કોટક, વિનોદ કોટક, પ્રેમજીભાઈ રૂપારેલ, સુરેશભાઈ સહિતના ઉપસ્થિત રહયા હતા. સંચાલન અને આભારવિધિ મોહનભાઈ રાજદેએ કરીહતી. આયોજનમાં ઘનશ્યામભાઈ ગઢવી, મુકેશભાઈ ચંદે, સુરેશભાઈ, હરિલાલ મજેઠીયા, ધીરૂભાઈ કોટક, મોહનભાઈ કોટક, વિશનજીભાઈ, જગદીશભાઈ સાયતા, ધરમશીભાઈ, પ્રેમજીભાઈ' રાજદે, દેવેન્દ્ર સોમેશ્વર, પ્રવિણ ગણાત્રા, બચુભાઈ કોટક સહિતનાએ સહકાર આપ્યો હતો.'
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अंगठेबहाद्दर पठ्ठ्यानं स्वत:सोबत अख्ख्या गावाला दाखवली श्रीमंतीची वाट | Maharashtra Times
अंगठेबहाद्दर पठ्ठ्यानं स्वत:सोबत अख्ख्या गावाला दाखवली श्रीमंतीची वाट | Maharashtra Times
लातूर राज्यस्तरीय कवीसंमेलन आढावा बैठक
बुद्ध गार्डन बोधे नगर येथे होणार प्रकाशन, कवी संमेलन व पुरस्कार समारंभ
लातूर: मराठीचे शिलेदार बहुउद्देशीय संस्था,नागपूर च्या वतीने दरवर्षी नवोदित कवी लेखकांना हक्काचे...
પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઈવે પર વહેલી સવારે લક્ઝરી બસ પલટી મારી.
પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઈવે પર વહેલી સવારે લક્ઝરી બસ પલટી મારી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ.1275 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમહૂર્ત કરવામાં આવ્યું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ.1275 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમહૂર્ત કરવામાં આવ્યું.