ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ દ્વારા જીવદયાના બે દિવસના અહિંસાધામનું આયોજન તા. 7-1થી બે દિવસ (શનિ-રવિ) માટે અહિંસાધામ-પ્રાગપર રોડ ખાતે કરવામાં આવ્યું છે. શનિવારે સવારે 9-30 વાગ્યે સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન અને પશુ-પક્ષી, પર્યાવરણ અને પાણી વિષે સંમેલન યોજાશે. જયેશ લાલકા કમલેન્દુ ભક્તા, ડો. દેવરક્ષિતાજી મ.સા. અને શિવાલી મિગલાની (બેંગ્લોર) પ્રવચનો આપશે. મુખ્ય અતિથિ વિશેષ તરીકે વિધાનસભા અનિરુદ્ધભાઇ દવે હાજરી આપશે. બપોરે 2-30 વાગ્યે નંદી ઇસ્કોન મંદિરના સંજય ભોંસલે અને શ્વેતદીપદાસ ઉપસ્થિત રહેશે. રવિવાર તા. 8-1ના સવારે 9-30થી જીવદયા-પર્યાવરણ વિશે સેમિનાર યોજાશે. દાતાઓનું સન્માન કરાશે. નવા આઇસીયુ પાસેના ગેટનું ઉદ્ઘાટન જયંતભાઇ શામજી છેડા (પ્રિન્સ પાઇપ્સ)ના હસ્તે કરાશે. એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી (ડીસા), આયુર્વેદાચાર્ય ડો. હિતેશ જાની અને જયેશભાઇ લાલકાને અહિંસા એવોર્ડ એનાયત કરાશે. બે દિવસના સંપૂર્ણ કાર્યક્રમના સૌજન્ય દાતા મંજુલાબેન મહેન્દ્ર સંગોઇ ચેરિટેબલ ટ્રસ્ટ, શાંતિલાલ રતનશી પટેલ (રૂડાણી) અને શારદાબેન વૃજલાલ વેદાંત (નાની ખાખર) છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kolhapur : उसने घेतलेल्या पैशाच्या वादातून शिरढोणमधील तरुण गंभीर जखमी...BPN news network
Kolhapur : उसने घेतलेल्या पैशाच्या वादातून शिरढोणमधील तरुण गंभीर जखमी...BPN news network
થરાદ નજીક યુદ્ધે ચડેલા બે આખલા એક્ટિવાને અથડાતાં પટકાયેલા યુવક પર ટ્રેક્ટર ફરી વળતાં મોત
થરાદ-સાંચોર હાઇવે પર સોમવારે બપોરે લડતા-લડતા બે આખલાઓ એક એક્ટિવા ચાલક યુવકને ટકરાતા રોડ ઉપર પડી...
जॉर्जिया मेलोनी ने PM मोदी को बताया अच्छा दोस्त, #Melodi के साथ सोशल मीडिया पर सेल्फी की शेयर
नई दिल्ली। दुबई में जलवायु सम्मेलन चल रहा है। इस सम्मेलन में हिस्सा लेने के लिए दुनियाभर के...
ઉપલેટા : અવાર-નવાર યૌન શોષણ અને જાતિ હેરાનગતિ અંગે મામલતદારને આવેદનપત્ર | SatyaNirbhay News Channel
ઉપલેટા : અવાર-નવાર યૌન શોષણ અને જાતિ હેરાનગતિ અંગે મામલતદારને આવેદનપત્ર | SatyaNirbhay News Channel
જુનિયર ક્લાર્કની પરીક્ષા કેમ રદ, ક્યારે લેવાશે હવે:પંચાયત મંત્રી બસુભાઇ ખાબડ
જુનિયર ક્લાર્કની પરીક્ષા કેમ રદ, ક્યારે લેવાશે હવે:પંચાયત મંત્રી બસુભાઇ ખાબડ
...