ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ દ્વારા જીવદયાના બે દિવસના અહિંસાધામનું આયોજન તા. 7-1થી બે દિવસ (શનિ-રવિ) માટે અહિંસાધામ-પ્રાગપર રોડ ખાતે કરવામાં આવ્યું છે. શનિવારે સવારે 9-30 વાગ્યે સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન અને પશુ-પક્ષી, પર્યાવરણ અને પાણી વિષે સંમેલન યોજાશે. જયેશ લાલકા કમલેન્દુ ભક્તા, ડો. દેવરક્ષિતાજી મ.સા. અને શિવાલી મિગલાની (બેંગ્લોર) પ્રવચનો આપશે. મુખ્ય અતિથિ વિશેષ તરીકે વિધાનસભા અનિરુદ્ધભાઇ દવે હાજરી આપશે. બપોરે 2-30 વાગ્યે નંદી ઇસ્કોન મંદિરના સંજય ભોંસલે અને શ્વેતદીપદાસ ઉપસ્થિત રહેશે. રવિવાર તા. 8-1ના સવારે 9-30થી જીવદયા-પર્યાવરણ વિશે સેમિનાર યોજાશે. દાતાઓનું સન્માન કરાશે. નવા આઇસીયુ પાસેના ગેટનું ઉદ્ઘાટન જયંતભાઇ શામજી છેડા (પ્રિન્સ પાઇપ્સ)ના હસ્તે કરાશે. એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી (ડીસા), આયુર્વેદાચાર્ય ડો. હિતેશ જાની અને જયેશભાઇ લાલકાને અહિંસા એવોર્ડ એનાયત કરાશે. બે દિવસના સંપૂર્ણ કાર્યક્રમના સૌજન્ય દાતા મંજુલાબેન મહેન્દ્ર સંગોઇ ચેરિટેબલ ટ્રસ્ટ, શાંતિલાલ રતનશી પટેલ (રૂડાણી) અને શારદાબેન વૃજલાલ વેદાંત (નાની ખાખર) છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত নতুনকৈ আৰু Hp প্ৰেট্ৰল পাম্প আৰম্ভ হব এই মন্ত্যৱ H.p কৰ্তৃপক্ষৰ।
মাজুলীত আজি বৰগুড়িত আৰম্ভ হয় এটা h.p প্ৰেট্ৰল পাম্প। এই প্ৰেট্ৰল পাম্প শুভাৰম্ভ অনুষ্ঠানত উপস্থিত...
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ભવ્ય આસ્થાભેર ઉજવણી
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ભવ્ય આસ્થાભેર ઉજવણી
સુરતમાં વિસર્જનની તૈયારીઓ શરૂ@Sandesh News
સુરતમાં વિસર્જનની તૈયારીઓ શરૂ@Sandesh News
खाद्य सुरक्षा अधिकारी बूंदी मोजी लाल कुंभकार को किया एपीओ
बूंदी। आयुक्तालय खाद्य सुरक्षा एवं औषधि नियंत्रण राजस्थान जयपुर के अतिरिक्त आयुक्त पंकज कुमार ओझा...