ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને નવાવર્ષ ર૦ર૩ની ભેટ મળી હોય તેમ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ કક્ષાના કુલ ૩૭ પોલીસ કર્મચારીઓને માંગણી પ્રમાણે પદર ખર્ચે બદલી આપવામાં આવી છે.જયારે ૭ પોલીસ કર્મચારીઓની જાહેરહિતમાં બદલી કરાઈ છે. જેમાં ૬ ડ્રાઈવરનો સમાવેશ થાય છે. આ સાથે પ૦ વર્ષની ઉંમર પૂર્ણ કરનારા બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલને બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે હંગામી ધોરણે બઢતી આપી તેઓને હાલની નિમણુંક વાળી જગ્યાએ નોકરી કરવાનો હુકમ એસપી મહેન્દ્ર બગડિયા દ્વારા આપવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Freshmen Social of Dhakuakhana College of Teacher Education (B.Ed) held
“A society needs honest people to run well. To be honest, a person must be simple, humble,...
સિહોર ઘાંઘળી વિસ્તારમાં રોડ ગાયબ
ઘાંઘળી-સિહોરના ઔદ્યોગિક વિસ્તારના રસ્તા ગાયબ થયા!,માર્ગો પરથી અસંખ્ય વાહનોની અવર જવર...
भजनलाल सरकार के बजट में दिखेगी विजन 2047 की झलक
राजस्थान की भजनलाल सरकार का पहला पूर्ण बजट आज विधानसभा में पेश होगा। इसमें सरकार के विजन 2047 की...
'पहले केजरीवाल, फिर नीतीश... I.N.D.I.A की तीसरी बैठक में कई दल नहीं होंगे शामिल' BJP का विपक्ष पर तंज
बीजेपी के राष्ट्रीय महासचिव दुष्यंत कुमार गौतम ने विपक्षी दलों के गठबंधन I.N.D.I.A पर निशाना साधा...
બોટાદના રોહિશાળા- તોતનિયા પુલ પર પૂર માં ઍક બાઈક તણાઈ એક વ્યકિતનું મોત,મહામહેનતે એક વ્યક્તિનો બચાવ
બોટાદના રોહિશાળા- તોતનિયા પુલ પર પૂર માં ઍક બાઈક તણાઈ એક વ્યકિતનું મોત,મહામહેનતે એક વ્યક્તિનો બચાવ