ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં પ્રા. શાળા ના ઉત્સાહી એવા આચાર્યશ્રી ગોવિંદભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ અમરતભાઇ સાહેબશ્રી ના આયોજનથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૧ થી ૮ ના તમામ બાળકોને માર્ગદર્શન ગોવિંદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રદર્શન માં ૧૦૦૦ થી વધારે પુસ્તકોની ગોઠવણી કરી હતું.બાળકો ને ગમતું પુસ્તક પોતાની નોટમાં નોંધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમયાંતરે ગમતાં પુસ્તકો વાંચી શકે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને બાળકો ને વિવિધ પુસ્તકો નો પરિચય મળ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ
બગસરા પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે...
मुख्यमंत्री एकनाथ शिंदे यांची हास्य कलाकार राजू श्रीवास्तव यांना श्रद्धांजली हरहुन्नरी, निखळ कलावंत गमावला !
मुंबई, दि. २१:- 'रोजच्या जगण्यातील छोट्या प्रसंगांतून कुशलतेने हास्य फुलवणारा आणि आपल्या निखळ...
Breaking News: JDU अध्यक्ष ललन सिंह का विवादित बयान, कहा- BJP पर थूकने भी नहीं जाएंगे CM Nitish
Breaking News: JDU अध्यक्ष ललन सिंह का विवादित बयान, कहा- BJP पर थूकने भी नहीं जाएंगे CM Nitish
अब एमपी में चक्रवात बिपरजॉय का असर, भोपाल में भारी बारिश, चंबल-ग्वालियर में अलर्ट, 25 जिलों में होगे प्रभावित
भोपाल. गुजरात व राजस्थान में तबाही मचाने के बाद अब चक्रवात बिपरजॉय का असर...