ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં પ્રા. શાળા ના ઉત્સાહી એવા આચાર્યશ્રી ગોવિંદભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ અમરતભાઇ સાહેબશ્રી ના આયોજનથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૧ થી ૮ ના તમામ બાળકોને માર્ગદર્શન ગોવિંદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રદર્શન માં ૧૦૦૦ થી વધારે પુસ્તકોની ગોઠવણી કરી હતું.બાળકો ને ગમતું પુસ્તક પોતાની નોટમાં નોંધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમયાંતરે ગમતાં પુસ્તકો વાંચી શકે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને બાળકો ને વિવિધ પુસ્તકો નો પરિચય મળ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাহমৰা সমষ্টিত ২৫ লাখ টকাৰ ব্যয়ৰে আদৰ্শ অংগনৱাদী কেন্দ্ৰৰ শুভউদ্বোধন মন্ত্ৰী যোগেন মহনৰ
মাহমৰা সমষ্টিত ২৫ লাখ টকাৰ ব্যয়ৰে আদৰ্শ অংগনৱাদী কেন্দ্ৰৰ শুভউদ্বোধন মন্ত্ৰী যোগেন মহনৰ
लातूर | उपविभागीय पोलीस अधिकारी कार्यालयाच्या वतीने नवाबान मस्जिद येथे इफ्तार पार्टी
लातूर | उपविभागीय पोलीस अधिकारी कार्यालयाच्या वतीने नवाबान मस्जिद येथे इफ्तार पार्टी
માધવપુર રોડ પર ભાદરપુલ પર ટ્રક ચાલકે એક મોટરસાયકલને અડફેટે લીધી
માધવપુર રોડ પર ભાદરપુલ પર ટ્રક ચાલકે એક મોટરસાયકલને અડફેટે લીધી