ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં પ્રા. શાળા ના ઉત્સાહી એવા આચાર્યશ્રી ગોવિંદભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ અમરતભાઇ સાહેબશ્રી ના આયોજનથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૧ થી ૮ ના તમામ બાળકોને માર્ગદર્શન ગોવિંદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રદર્શન માં ૧૦૦૦ થી વધારે પુસ્તકોની ગોઠવણી કરી હતું.બાળકો ને ગમતું પુસ્તક પોતાની નોટમાં નોંધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમયાંતરે ગમતાં પુસ્તકો વાંચી શકે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને બાળકો ને વિવિધ પુસ્તકો નો પરિચય મળ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વ્યાજખોરોની સામે કાયદેસર કાર્યવાહી કરવા સારું લોક દરબાર કાર્યક્રમ 
 
                      જય હિન્દ સાથે જણાવવાનું કે તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ મહે.પોલીસ અધિક્ષક દાહોદ શ્રી ડો.રાજદીપસિંહ ઝાલા...
                  
   दिल्ली में सुहाने मौसम के लिए हो जाएं तैयार, जानें क्या है मौसम विभाग की भविष्यवाणी 
 
                      बारिश और ठंडी हवाओं के थमने से मंगलवार को थोड़ी गर्मी बढ़ी। अब बुधवार को तापमान में और इजाफा...
                  
   પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયો ‘’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ 
 
                      પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયો ‘’મારી માટી, મારો...
                  
   ખાંભા ના ડેડાણ માં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ ના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી 
 
                      ખાંભા ના ડેડાણ માં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ ના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં...
                  
   ঢকুৱাখনাত মহিলা সন্ধানহীন 
 
                      ঢকুৱাখনা সদৰ থানাৰ অন্তৰ্গত দুলিয়া বৰুৱা গাঁৱৰ এগৰাকী বিবাহিত মহিলা শনিবাৰ পৰা সন্ধানহীন হোৱাৰ...
                  
   
  
  
  
  