ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં પ્રા. શાળા ના ઉત્સાહી એવા આચાર્યશ્રી ગોવિંદભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ અમરતભાઇ સાહેબશ્રી ના આયોજનથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૧ થી ૮ ના તમામ બાળકોને માર્ગદર્શન ગોવિંદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રદર્શન માં ૧૦૦૦ થી વધારે પુસ્તકોની ગોઠવણી કરી હતું.બાળકો ને ગમતું પુસ્તક પોતાની નોટમાં નોંધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમયાંતરે ગમતાં પુસ્તકો વાંચી શકે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને બાળકો ને વિવિધ પુસ્તકો નો પરિચય મળ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीय स्वातंत्र्याच्या अमृतमहोत्सवानिमित्त वैजापूर शहरातील दहावी व बारावीच्या गुणवंत विद्यार्थ्यांचा वसंत क्लब वैजापूरतर्फे आज गौरव करण्यात आला.
वैजापूर :-
भारतीय स्वातंत्र्याच्या अमृतमहोत्सवानिमित्त वैजापूर शहरातील दहावी व बारावीच्या गुणवंत...
जालंधर उप चुनाव में भाजपा जीतेगी- चुघ
जालंधर उप चुनाव में भाजपा जीतेगी- चुघ
સોજા હાઈસ્કૂલના ગણિત શિક્ષકને શ્રેષ્ઠ સમાજસેવી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો..
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા "શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ,...
राइजिंग राजस्थान प्री-समिट में हुए 28050.62 करोड रुपए के 507 एमओयू
राइजिंग राजस्थान एजुकेशन प्री सम्मिट 2024 का आज यहां सीतापुर स्थित होटल इंटरकॉन्टिनेंटल आयोजन...
થરાદ : ભોરડુ ટોલ પ્લાઝા પર ડુબલીકેટ પાવતી આપી | SatyaNirbhay News Channel
થરાદ : ભોરડુ ટોલ પ્લાઝા પર ડુબલીકેટ પાવતી આપી | SatyaNirbhay News Channel