ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં પ્રા. શાળા ના ઉત્સાહી એવા આચાર્યશ્રી ગોવિંદભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ અમરતભાઇ સાહેબશ્રી ના આયોજનથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૧ થી ૮ ના તમામ બાળકોને માર્ગદર્શન ગોવિંદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રદર્શન માં ૧૦૦૦ થી વધારે પુસ્તકોની ગોઠવણી કરી હતું.બાળકો ને ગમતું પુસ્તક પોતાની નોટમાં નોંધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમયાંતરે ગમતાં પુસ્તકો વાંચી શકે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને બાળકો ને વિવિધ પુસ્તકો નો પરિચય મળ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NIA Attack: BJP चुनाव से पहले केंद्रीय एजेंसियों का कर रही है उपयोग- Mamata Banerjee | Aaj Tak
NIA Attack: BJP चुनाव से पहले केंद्रीय एजेंसियों का कर रही है उपयोग- Mamata Banerjee | Aaj Tak
Pramukhswami Maharaj Shatabdi Mahotsav
Pramukhswami Maharaj Shatabdi Mahotsav
ગોધરાની સદભાવના મિશન ક્લાસ બહાદરપુરના 14માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાને 13 વર્ષ પૂર્ણ કરી 14માં વર્ષે સંસ્કૃતિ કાર્યક્રમ યોજી મંગલ...