ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં પ્રા. શાળા ના ઉત્સાહી એવા આચાર્યશ્રી ગોવિંદભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ અમરતભાઇ સાહેબશ્રી ના આયોજનથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૧ થી ૮ ના તમામ બાળકોને માર્ગદર્શન ગોવિંદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રદર્શન માં ૧૦૦૦ થી વધારે પુસ્તકોની ગોઠવણી કરી હતું.બાળકો ને ગમતું પુસ્તક પોતાની નોટમાં નોંધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમયાંતરે ગમતાં પુસ્તકો વાંચી શકે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને બાળકો ને વિવિધ પુસ્તકો નો પરિચય મળ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডুগডুগী অসম বঁটা ২০২৪ পদ্মশ্ৰী দ্ৰোন ভূঞালৈ।৩৪গৰাকী জ্যেষ্ঠ নাগৰিক আৰু ৩৫০গৰাকী মেধাবী ছাত্ৰ ছাত্ৰীক সম্বৰ্ধনা জ্ঞাপন।ডুগডুগী দ্বাদশ বাৰ্ষিক বৰ্ষপূৰ্তি আৰু ডুগডুগী ফাওণ্ডেচনৰ প্ৰথম বাৰ্ষিক প্ৰতিষ্ঠা দিৱস।
অসমীয়া গহনাৰ জনপ্ৰিয় প্ৰতিষ্ঠান ডুগডুগী ৰ দ্বাদশ বাৰ্ষিক বৰ্ষপূৰ্তি আৰু ডুগডুগী খাওণ্ডেচনৰ...
ભાજપે 2 કરોડ રોજગાર આપવનું કહ્યું હતું એમાં કેટલી આપી?: યુવરાજસિંહ જાડેજા
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા એ એક મહત્વપૂર્ણ આ બાબતે મીડિયાને...
গোলাঘাট জিলাৰ বকিয়াল চাহ বাগিচাৰ নলাত আবদ্ধ নৱজাত হাতীপোৱালী
এক্সকেভেটৰৰ সহায়ত উদ্ধাৰ বন বিভাগৰ
৩০ জুলাই ২০২২ :::
গোলাঘাট বন সংমণ্ডলৰ অন্তৰ্গত বকিয়াল খণ্ড বন কাৰ্যালয়ৰ অধীনৰ বকিয়াল চাহ...
અમરેલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્રારા યોજાયો ત્રિવેણી મહોત્સવ
અમરેલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્રારા યોજાયો ત્રિવેણી મહોત્સવ