ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં પ્રા. શાળા ના ઉત્સાહી એવા આચાર્યશ્રી ગોવિંદભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ અમરતભાઇ સાહેબશ્રી ના આયોજનથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૧ થી ૮ ના તમામ બાળકોને માર્ગદર્શન ગોવિંદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રદર્શન માં ૧૦૦૦ થી વધારે પુસ્તકોની ગોઠવણી કરી હતું.બાળકો ને ગમતું પુસ્તક પોતાની નોટમાં નોંધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમયાંતરે ગમતાં પુસ્તકો વાંચી શકે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને બાળકો ને વિવિધ પુસ્તકો નો પરિચય મળ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદર એસ ટી ડેપોને એકસ્ટ્રા બસોથી ૬ દિવસમાં ૯ લાખથી વધુની આવક 08 11 2022
PORBANDAR પોરબંદર એસ ટી ડેપોને એકસ્ટ્રા બસોથી ૬ દિવસમાં ૯ લાખથી વધુની આવક 08 11 2022
કાંકરેજ માં આવેલા નાના ઉણ ગામમાં તસ્કરો તરખાટ મચાવીને એક જ રાતમાં પાંચ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
કાંકરેજ માં આવેલા નાના ઉણ ગામમાં તસ્કરો તરખાટ મચાવીને એક જ રાતમાં પાંચ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
વિસર્જન બાધ આ કુંડ નુ પાણી અને પવિત્ર માટી પ્રસાદી સ્વરુપે ઘરોમા ફુલના કુંડાઓમા અથવા વૃક્ષરોપણ
વિસર્જન બાધ આ કુંડ નુ પાણી અને પવિત્ર માટી પ્રસાદી સ્વરુપે ઘરોમા ફુલના કુંડાઓમા અથવા વૃક્ષરોપણ
સમગ્ર રાષ્ટ્રમાં તા. ૧૪મી ઓકટોબરના રોજ સાતમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે
આયુર્વેદ મુજબ જેના ત્રણ દોષ, સાત ધાતુ, તેર અગ્નિ સમ હોય અને
જેના આત્મા,મન અને ઇન્દ્રિયો પ્રસન્ન...