ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં પ્રા. શાળા ના ઉત્સાહી એવા આચાર્યશ્રી ગોવિંદભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ અમરતભાઇ સાહેબશ્રી ના આયોજનથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૧ થી ૮ ના તમામ બાળકોને માર્ગદર્શન ગોવિંદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રદર્શન માં ૧૦૦૦ થી વધારે પુસ્તકોની ગોઠવણી કરી હતું.બાળકો ને ગમતું પુસ્તક પોતાની નોટમાં નોંધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમયાંતરે ગમતાં પુસ્તકો વાંચી શકે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને બાળકો ને વિવિધ પુસ્તકો નો પરિચય મળ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિરપુર બસ સ્ટેશનમાં બસ મા ચડતા ભીડ નો લાભ ઉઠાવી મોબાઈલ ની તફડંચી કરી ગઠિયો ફરાર....
વિરપુર બસ સ્ટેશન મા બસ મા બેસવા ની ભીડ નો લાભ ઉઠાવી મુસાફર ના ખીસા માંથી મોબાઈલ ની તફડંચી કરી...
BGMI Tips: बीजीएमआई में प्लेयर्स को UC Purchase करने में हो रही है दिक्कत, जानिए क्या है इसकी वजह
BGMI में प्लेयर्स के सामने UC Purchase करने में परेशानी देखने को मिल रही है। इसे खुद इन्होंने...
BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદમાં નૂતનવર્ષે હજારો ભક્તોએ ભવ્ય અન્નકૂટના દર્શન કર્યા
હિંદુ ધર્મ પરંપરા અનુસાર નૂતન વર્ષના પ્રથમ દિવસે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે...
Pollution, Smog से आपकी स्किन समय से पहले बूढ़ी हो रही है, बचने के लिए डॉ. ने बताईं टिप्स | Sehat 756
Pollution, Smog से आपकी स्किन समय से पहले बूढ़ी हो रही है, बचने के लिए डॉ. ने बताईं टिप्स | Sehat 756