ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં પ્રા. શાળા ના ઉત્સાહી એવા આચાર્યશ્રી ગોવિંદભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ અમરતભાઇ સાહેબશ્રી ના આયોજનથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૧ થી ૮ ના તમામ બાળકોને માર્ગદર્શન ગોવિંદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રદર્શન માં ૧૦૦૦ થી વધારે પુસ્તકોની ગોઠવણી કરી હતું.બાળકો ને ગમતું પુસ્તક પોતાની નોટમાં નોંધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમયાંતરે ગમતાં પુસ્તકો વાંચી શકે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને બાળકો ને વિવિધ પુસ્તકો નો પરિચય મળ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતાં બે ઈસમો ઝડપાયા...
પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતાં બે ઈસમો ઝડપાયા...
સહાય માટે રજૂઆત...
સહાય માટે રજૂઆત: ડીસામાં ગૌશાળા-પાંજરાપોળને 3 મહિનાની બાકી સહાય ચૂકવવા સચિવને પત્ર લખી માગ કરાઈ,...
বীৰ লাচিত সেনা,গুৱাহাটী মহানগৰ সমিতিৰ চাৰি সদস্যক আটক কৰা সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া তিনিচুকীয়া জিলা বীৰ লাচিত সেনাৰ ।
বীৰ লাচিত সেনাৰ গুৱাহাটী মহানগৰ সমিতিৰ চাৰি সদস্যক আৰক্ষীয়ে আটক কৰা সন্দৰ্ভত তীব্ৰ প্ৰতিক্ৰিয়া...
સુરત શહેરના ઉમિયાધામ સર્કલ વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા.
સુરત શહેરના ઉમિયાધામ સર્કલ વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા.
ಬೆಂಗಳೂರಿನ ಸೆಂಚುರಿ ಕ್ಲಬ್ ನ ಒಡೆಯರ್ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಲೇಖಕಿ ವೇದವತಿ ಕೋದಂಡರಾಮ್ ಅವರ "ಯಾವ ಜನ್ಮದ ಮೈತ್ರಿ" ಪುಸ್ತಕ ಬಿಡುಗಡೆಯಯಿತು.
ಮೇ 11, 2024
ಬೆಂಗಳೂರಿನ ಸೆಂಚುರಿ ಕ್ಲಬ್ ನ ಒಡೆಯರ್ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಲೇಖಕಿ ವೇದವತಿ ಕೋದಂಡರಾಮ್ ಅವರ "ಯಾವ...