ભેંસાણાં પગાર કેન્દ્ર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. ગત તારીખ ૨૪/૧૨/૨૨ને શનિવારે ભેસાણાં પ્રા. શાળા ના ઉત્સાહી એવા આચાર્યશ્રી ગોવિંદભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ અમરતભાઇ સાહેબશ્રી ના આયોજનથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.જેમાં ૧ થી ૮ ના તમામ બાળકોને માર્ગદર્શન ગોવિંદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રદર્શન માં ૧૦૦૦ થી વધારે પુસ્તકોની ગોઠવણી કરી હતું.બાળકો ને ગમતું પુસ્તક પોતાની નોટમાં નોંધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમયાંતરે ગમતાં પુસ્તકો વાંચી શકે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને બાળકો ને વિવિધ પુસ્તકો નો પરિચય મળ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বাহাৰঘাটত মোবাইল চোৰৰ লটিঘটি,কানত ধৰি উঠাবহা কৰালে ৰাইজে
নলবাৰী জিলাৰ বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত বাহাৰঘাটত আজি এটা মোবাইল চোৰক হাতেলোটে আটক কৰি ৰাইজে কানত...
For Modi, nation is a family : Chugh
BJP national general secretary Tarun Chugh today said that for Prime Minister Narendra Modi the...
લીંબડી-સાયલા હાઈ-વે પર ખનીજના દરોડા: રેતીની ચોરી સામે કોઈ કાર્યવાહી નહીં થતાં અનેક ચર્ચાઓ
લીંબડી-સાયલા હાઈવે પર ખાણ ખનીજ વિભાગ દ્વારા વાહન ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઓવરલોડ રેતી અને...
દશામાના વ્રત દરમ્યાન ઢોગી ભૂઈ માંથી સાવધાન રહેવા વિજ્ઞાન જાથાની અપીલ આણંદમાં દશામાની સાંઢણી માંથી ઘી નીકળવાનો વિજ્ઞાન જાથા પર્દાફાશ કરશે.
ધૂણીને છેતરપિંડી કરતી ભૂઈમા ઉપર જાથા કાનુની કાર્યવાહી કરશે. વ્રતની પુર્ણાહુતિએ મૂર્તિઓને...
Japan Earthquake: थर्राई जापान की धरती, इशिकावा प्रान्त में 5.9 तीव्रता का तेज भूकंप, फिलहाल सुनामी का खतरा नहीं
टोक्यो। जापान के इशिकावा प्रान्त में में सोमवार तड़के 5.9 तीव्रता के भूकंप आया। भूकंप आने से...