૧૦૦મી ‘સ્માર્ટ આંગણવાડી’ ફોટો કેપ્શન :- 

ગીર સોમનાથ તા. ૨૯: બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવા માટે સરકાર શ્રીના સ્માર્ટ આંગણવાડી પ્રોજેક્ટ હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં ૧૦૦મી સ્માર્ટ આંગણવાડી ખુલ્લી મૂકવામાં આવી હતી. બાળકોમાં નાનપણથી જ આંતરિક શક્તિ ખીલી ઉઠે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં વધુ સ્માર્ટ આંગણવાડી પ્રોજેક્ટ કાર્યરત છે.