ભારત એ ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર છે. ભારત ના સંવિધાન એ સૌ કોઈ ને પોત પોતાના ધર્મ મુજબ પૂજન અર્ચન કરવાનો અધિકાર આપ્યો છે.... પરંતુ એ પોતાના અધિકાર ક્ષેત્ર મા રહીને.....

પરંતું ડીસા રિસાલા બજાર મજ્જીદ દ્વારા પાંચ સમય ની પૂજા કરવામાં આવે છે. અને એ પણ મોટા અવાજે.... 

અજાન ની આવાજ નિયંત્રિત કરવા આજ રોજ મામલતદાર શ્રી, ડીસા ને રજુવાત કરી.....