ગોથાણ રોડ-રંગોલી ચોકડીથી કીમ રોડ વચ્ચે આવેલા રેલ્વે ક્રોસીંગ નં.૧૫૦ ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી આ રૂટનો વાહન વ્યવહાર કોઈ પણ અવરોધ વિના ટ્રાફિક સરળતા ચાલે તેવા આશયથી સુરત જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી વાય. બી. ઝાલાએ એક જાહેરનામા દ્વારા રસ્તાને ડાયવર્ટ કર્યો છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રેલ્વે ફાટક નં.૧૫૦ બંધ રહે તે દરમ્યાન વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર દક્ષિણ દિશામાં ગોથાણ ફાટક નં. ૧૪૯ તથા ઉત્તરે સાયણ રેલ્વે ઓવરબ્રીજ ઉપરથી થઇ શકશે. આ જાહેરનામાનું અમલ તા.૩૦/૦૫/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. ભંગ કરનાર સજાને પાત્ર થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત ૧૦૦૦ કોંગ્રેસી ભાજપમાં જોડાયા
ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત ૧૦૦૦ કોંગ્રેસી ભાજપમાં જોડાયા
ડીસાના જાગૃત નાગરિકે રખડતાં પશુઓની સમસ્યાને હલ માટે પોલીસ ફરિયાદ કરી
ડીસા શહેરમાં ત્રણ દિવસમા જ રખડતા ઢોરે અડફેટે લેતા આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેથી રખડતાં પશુઓની...
| વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરીએ કર્યુ પહેલું સંબોધન / ગેનીબેન ઠાકોરે આપી પ્રતિક્રિયા @bjp
| વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરીએ કર્યુ પહેલું સંબોધન / ગેનીબેન ઠાકોરે આપી પ્રતિક્રિયા @bjp
કૂવામાં કૂદીશ પણ કોંગ્રેસમાં નહીં જોડાઈશ…ખરાબ દિવસોમાં રસ્તો ન ફેરવવો જોઈએ: નીતિન ગડકરી
ભાજપના સંસદીય બોર્ડમાંથી હાંકી કાઢવામાં આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક...
ઝાલોદ ખાતે જુલુસ નું આયોજન કરી ઈદે મિલાદુન નબીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.
ઝાલોદ ખાતે જુલુસ નું આયોજન કરી ઈદે મિલાદુન નબીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.