પરમ પૂજ્ય સંત શ્રી મિથિલા બિહારી દાસ મહારાજ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાડીસા દ્વારા પ્રજાપતિ વિસ્તારમાં આજે આયુષ્માન ભારત કાર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ટ્રસ્ટના સભ્યો તથા ગામના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 100 થી પણ વધુ લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમનું સંચાલન શ્રી વિષ્ણુભાઈ શાંતિભાઈ અનાવડીયા મહેશભાઈ કે રાજપરીયા જયંતીભાઈ વડગામા વિક્રમભાઈ અનાવડીયા જીગરભાઈ અનાવાડીયા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહમત ઉઠાવી હતીશ્રી