હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામ ખાતે શ્રી ચરમાળીયા દાદા ગૌશાળા ના લાભાર્થે સુંદરી ભવાની ગામ સમસ્ત શ્રી શિવ કથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ 28/12/2022 થી તારીખ 3/1/2023 સુધી સાત દિવસ શિવ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે કથાનો ટાઈમ બપોરે 2 થી 5 વાગ્યાના રાખેલ છે અને વ્યાસપીઠે ખંડેરાવપુરા વાળા પરમ પૂજ્ય પુરી બાપુ કથાનું રસપાન કરાવશે આ કથાનું આયોજન સુંદરી ભવાની ગામ ખાતે ગામમાં રખડતા ઢોર માટે ગૌશાળા બનાવવાની હોય તેના લાભાર્થે રાખવામાં આવેલ છે તો આ કથામાં સુંદરી ભવાની ગામ તેમજ આજુબાજુના ગામ લોકોને કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ✍️ રિપોર્ટર બેચરભાઈ પઢિયાર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી કરાશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૨૫ સપ્ટેમ્બર થી તા.૨૪ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન...
ડીસામાં ટીઆરએસ સીડ્સ દ્વારા ખેડૂત અને ડીલરને સક્કરટેટી તરબૂચ ના બિયારણ અંગે માર્ગદર્શન અપાયું
ડીસામાં ટીઆરએસ સીડ્સ દ્વારા ખેડૂત અને ડીલરને સક્કરટેટી તરબૂચ ના બિયારણ અંગે માર્ગદર્શન અપાયું
आता कशाला घाबरतच नाही, शिंदेंनी ठणकावलं Eknath shinde on Uddhav Thackeray | Maharashtra Politics
आता कशाला घाबरतच नाही, शिंदेंनी ठणकावलं Eknath shinde on Uddhav Thackeray | Maharashtra Politics
Breaking News: ED की कस्टडी में घर का खाना खाएंगे CM Kejriwal, पत्नी और वकील से मिलने की इजाजत
Breaking News: ED की कस्टडी में घर का खाना खाएंगे CM Kejriwal, पत्नी और वकील से मिलने की इजाजत
ಶೀಘ್ರ ಕಾಮಗಾರಿ ಪೂರ್ಣಗೊಳಿಸಲಾಗುವುದು : ಶಾಸಕ ಉದಯ ಗರುಡಾಚಾರ್
ಬೆಂಗಳೂರು : ವಿ.ವಿ. ಪುರಂ ತಿಂಡಿಬೀದಿಯಲ್ಲಿ ಎಲ್ಲಾ ವ್ಯಾಪಾರಿಗಳ ಸಹಯೋಗದೊಂದಿಗೆ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಮಗಾರಿ...