હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામ ખાતે શ્રી ચરમાળીયા દાદા ગૌશાળા ના લાભાર્થે સુંદરી ભવાની ગામ સમસ્ત શ્રી શિવ કથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ 28/12/2022 થી તારીખ 3/1/2023 સુધી સાત દિવસ શિવ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે કથાનો ટાઈમ બપોરે 2 થી 5 વાગ્યાના રાખેલ છે અને વ્યાસપીઠે ખંડેરાવપુરા વાળા પરમ પૂજ્ય પુરી બાપુ કથાનું રસપાન કરાવશે આ કથાનું આયોજન સુંદરી ભવાની ગામ ખાતે ગામમાં રખડતા ઢોર માટે ગૌશાળા બનાવવાની હોય તેના લાભાર્થે રાખવામાં આવેલ છે તો આ કથામાં સુંદરી ભવાની ગામ તેમજ આજુબાજુના ગામ લોકોને કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ✍️ રિપોર્ટર બેચરભાઈ પઢિયાર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अदालतें इंसाफ नहीं फैसला सुना रहीं है, मुसलमानों की घुटन देश के लिए ठीक नहीं : मलिक मोहतशिम खान
अदालतें इंसाफ नहीं फैसला सुना रहीं है, मुसलमानों की घुटन देश के लिए ठीक नहीं : मलिक मोहतशिम खान
PM Modi के भाषण के बाद Delhi के CM Arvind Kejriwal ने साध PM Modi पर बड़ा निशाना | Aaj Tak
PM Modi के भाषण के बाद Delhi के CM Arvind Kejriwal ने साध PM Modi पर बड़ा निशाना | Aaj Tak
આજ રોજ 134- દેવગઢ બારીઆ વિધાનસભામાં 50 Weakest ભાગતથા અન્ય મતદાન મથકોવિઝીટ લેવામાં આવી
આજ રોજ 134- દેવગઢ બારીઆ વિધાનસભામાં 50 Weakest ભાગતથા અન્ય મતદાન મથકોવિઝીટ લેવામાં આવી