હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામ ખાતે શ્રી ચરમાળીયા દાદા ગૌશાળા ના લાભાર્થે સુંદરી ભવાની ગામ સમસ્ત શ્રી શિવ કથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ 28/12/2022 થી તારીખ 3/1/2023 સુધી સાત દિવસ શિવ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે કથાનો ટાઈમ બપોરે 2 થી 5 વાગ્યાના રાખેલ છે અને વ્યાસપીઠે ખંડેરાવપુરા વાળા પરમ પૂજ્ય પુરી બાપુ કથાનું રસપાન કરાવશે આ કથાનું આયોજન સુંદરી ભવાની ગામ ખાતે ગામમાં રખડતા ઢોર માટે ગૌશાળા બનાવવાની હોય તેના લાભાર્થે રાખવામાં આવેલ છે તો આ કથામાં સુંદરી ભવાની ગામ તેમજ આજુબાજુના ગામ લોકોને કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ✍️ રિપોર્ટર બેચરભાઈ પઢિયાર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા સંસ્કારધામના ટ્રસ્ટી, પીપલ્સ બેન્કના પૂર્વ મેનેજર સહિત બે સામે ઉચાપતની ફરિયાદ નોંધાઈ
ધ્રાંગધ્રાની શાસનદેવ કોટન કંપનીએ પીપલ્સ કો-ઓપરેટીવ બેન્ક ધ્રાંગધ્રામાંથી રૂા.૧ કરોડની લોન લીધી...
निरोगी जीवन के लिए आयुर्वेद के सिद्धांत उपयोगी- अतिरिक्त पुलिस अधीक्षक
आयुर्वेद के अग्रणी उपदेष्टा महर्षि चरक के अवतरण दिवस के अवसर पर शुक्रवार को चरक जयंती हर्षाेल्लास...
भव्य आतिशबाजी और ढोल नगाड़े बजाकर किया खिलाड़ी चंचल राठौर का स्वागत
भव्य आतिशबाजी और ढोल नगाड़े बजाकर किया खिलाड़ी चंचल राठौर का स्वागत....
बूंदी । जिला खेल...
બનાસ ડેરી આધુનિકકરણના માર્ગે છાણ ઉપાડવા રોબોટ અને દુધ ભરાવવા ડ્રોન ટેકનોલોજી અપનાવશે..
બનાસ ડેરી આધુનીકરણના માર્ગે: છાણ ઉપાડવા રોબોટ અને દૂધ ભરાવવા ડ્રોન ટેકનોલોજી અપનાવશે
રિપોર્ટ...
'जब तक ठाकरे CM नहीं बन जाते, मन को शांति नहीं मिलेगी' शंकराचार्य ने उद्धव को लेकर कर दी ये बड़ी घोषणा
मुंबई। उत्तराखंड में ज्योतिष पीठ के शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद सरस्वती ने सोमवार को...