હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામ ખાતે શ્રી ચરમાળીયા દાદા ગૌશાળા ના લાભાર્થે સુંદરી ભવાની ગામ સમસ્ત શ્રી શિવ કથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ 28/12/2022 થી તારીખ 3/1/2023 સુધી સાત દિવસ શિવ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે કથાનો ટાઈમ બપોરે 2 થી 5 વાગ્યાના રાખેલ છે અને વ્યાસપીઠે ખંડેરાવપુરા વાળા પરમ પૂજ્ય પુરી બાપુ કથાનું રસપાન કરાવશે આ કથાનું આયોજન સુંદરી ભવાની ગામ ખાતે ગામમાં રખડતા ઢોર માટે ગૌશાળા બનાવવાની હોય તેના લાભાર્થે રાખવામાં આવેલ છે તો આ કથામાં સુંદરી ભવાની ગામ તેમજ આજુબાજુના ગામ લોકોને કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ✍️ રિપોર્ટર બેચરભાઈ પઢિયાર
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  এইবেলিৰ পৰা ভ্ৰাম্যমাণত অভিনয় নকৰে অভিনেতা ভবেশ বৰুৱাই 
 
                      এইবেলিৰ পৰা ভ্ৰাম্যমাণত অভিনয় নকৰে অভিনেতা ভবেশ বৰুৱাই৷শনিবাৰে বাহাৰঘাটত চলিথকা বৃন্দাবন থিয়েটাৰৰ...
                  
   જાફરાબાદ તાલુકાના મોટા માણસાગામે એસટી બસ અને પીવાનું પાણીની સમસ્યાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પરેશાન 
 
                      જાફરાબાદ તાલુકાના મોટા માણસાગામે એસટી બસ અને પીવાનું પાણીની સમસ્યાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પરેશાન
                  
   Skoda Kushaq और Slavia के घटे दाम, कम कीमत में कार घर लाने का सुनहरा मौका 
 
                      स्कोडा ऑटो ने मिडसाइज स्लाविया सेडान और कुशाक मिडसाइज एसयूवी के सभी वेरिएंट्स की कीमतों में कटौती...
                  
    ઉપપ્રમુખ રાવજીભાઈ વાઘેલા આમ આદમી પાર્ટી માં જોડાય 
 
                      ઉપપ્રમુખ રાવજીભાઈ વાઘેલા આમ આદમી પાર્ટી માં જોડાય
                  
   પ્રસ્તુત છે "મેરી સખી" - મહિલાઓ અને સાડી વચ્ચેના કાલાતીત બંધનને સિનેમેટિક શ્રદ્ધાંજલિ છે 
 
                       વૈશ્વિક સ્તરે પુરસ્કૃત ફિલ્મ નિર્માતા મિહિર ઉપાધ્યાય દ્વારા દિગ્દર્શિત હૃદયસ્પર્શી ફિલ્મ...
                  
   
  
  
  
   
   
  