હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામ ખાતે શ્રી ચરમાળીયા દાદા ગૌશાળા ના લાભાર્થે સુંદરી ભવાની ગામ સમસ્ત શ્રી શિવ કથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ 28/12/2022 થી તારીખ 3/1/2023 સુધી સાત દિવસ શિવ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે કથાનો ટાઈમ બપોરે 2 થી 5 વાગ્યાના રાખેલ છે અને વ્યાસપીઠે ખંડેરાવપુરા વાળા પરમ પૂજ્ય પુરી બાપુ કથાનું રસપાન કરાવશે આ કથાનું આયોજન સુંદરી ભવાની ગામ ખાતે ગામમાં રખડતા ઢોર માટે ગૌશાળા બનાવવાની હોય તેના લાભાર્થે રાખવામાં આવેલ છે તો આ કથામાં સુંદરી ભવાની ગામ તેમજ આજુબાજુના ગામ લોકોને કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ✍️ રિપોર્ટર બેચરભાઈ પઢિયાર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ટ્રાફીકજામ થતાં વાહનચાલકોને હાલાકી
ડીસામાં લાભ પાંચમના દિવસે મોડી સાંજે આખોલ ચાર રસ્તા પાસે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે હજારો...
રાધનપુર સાંતલપુર ની નર્મદા કેનાલો માં સફાઈ તેમજ રીપેરીંગ કામમાં ભ્રષ્ટાચાર ની બૂમરાડ..
રાધનપુર-સાંતલપુર માં ગુણવત્તા વગર ના કામ ને લઈ નર્મદા ની કેનાલો ટુટી જવાની અને કેનાલો ની સાફ સફાઈ...
शरद पूर्णिमा पर गायों को खिलाई 4 क्विन्टल लापसी
शरद पूर्णिमा पर गायों को खिलाई 4 क्विन्टल लापसी
- भामाशाह दलपतसिंह ने कहा कि गौ माता की सेवा...
Vivo Y300 5G स्मार्टफोन 21 नवंबर को होगा लॉन्च, मिलेगा Snapdragon प्रोसेसर, 8GB रैम और 50MP कैमरा
Vivo Y300 5G स्मार्टफोन भारत में 21 नवंबर को लॉन्च किया जाएगा। यह स्मार्टफोन बजट सेगमेंट में...
न्यायालय परिसर दीगोद में द्वितीय राष्ट्रीय लोक अदालत का आयोजन
दीगोद. राजस्थान राज्य विधिक सेवा प्राधिकरण जयपुर व जिला विधिक सेवा प्राधिकरण कोटा के...