દાહોદ તાલુકાના વાંકીયા ગામે પટેલ ફળિયા થી સ્મશાન ઘાટ જવા માટે uber ખાબડ રસ્તા ના કારણે કોઈનું મૃત્યુ થાય ત્યારે સ્મશાનમાં વિધિ કરવા માટે uber ખાબર રસ્તા ના કારણે મારી તકલીફ પડે છે ગામના નાગરિકો એ સરપંચ શ્રી તાલુકા સભ્ય અને ધારાસભ્યોને અનેકવાર રજૂઆતો કરી શમશાને જવા માટેના રસ્તાની મંજૂરી આપતા નથી અને ઉડાઉ જવાબો આમ નાગરિકોને આપતા ફરે છે