શ્રી કે. પી. હાઈસ્કૂલ , હારીજ ૧૯૮૫ એસ . એસ. સી. બેચ ના સહાધ્યાયી મિત્રો નું ત્રીજું સ્નેહમિલન તારીખ ૨૫/૧૨/૨૦૨૨ ના રોજ શ્રી પેરેવીયા વીર દાદા મંદિર, પાટણ મુકામે યોજાયેલું 

પાટણ રહેતા મિત્રો એ ખુબજ સરસ આયોજન કરેલું, આ સ્નેહમિલન માં ઘણા બધા સહાધ્યાયી મિત્રો સહપરિવાર હાજરી આપી સ્કૂલ ના દિવસો ને યાદ કરી ને ખુબજ આનંદ નો અનુભવ કર્યો, બધા મિત્રો એ સાથે મળી ને ડાન્સ, ગરબા, ગીતો, કોમેડી વગેરે નો ખુબ આનંદ માણ્યો,

પાટણ ના મિત્રો એ ખુબજ મહેનત અને લાગણી થી આખા દિવસ નું ખુબજ સુંદર આયોજન કરેલું