ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घर मे कहासुनी होने पर विवाहिता महिला ने किया चूहे मारने की दवा का सेवन
शहर के रामपुरा कोतवाली थाना क्षेत्र में एक विवाहिता महिला ने मामूली कहासुनी में चूहे मारने की दवा...
સાધલી ગામ ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાતમાં સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું
સાધલી ગામ ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાતમાં સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું
Sehat Talk with Isha Bhatia Sanan, Ep. 08: Sleep Hormones Explained
Sehat Talk with Isha Bhatia Sanan, Ep. 08: Sleep Hormones Explained
'आपके पास अदाणी के खिलाफ क्या सबूत हैं', SC ने प्रशांत भूषण को लगाई फटकार; कहा-सोच समझकर बोलें
नई दिल्ली। सुप्रीम कोर्ट ने अदाणी हिंडनबर्ग मामले में सभी पक्षों की बहस सुनकर शुक्रवार को...
UDH मंत्री खर्रा ने ‘पावर’ आदेश छह माह बाद फिर किया जारी, टेंडर से लेकर ट्रांसफर के अधिकार रखे अपने पास
नगरीय विकास मंत्री झाबर सिंह खर्रा ने आवासन मंडल समेत प्रदेश के नगरीय निकाय, नगर विकास न्यास,...