ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिया धर्मगुरु मुक्तदा अल-सदर के राजनीति छोड़ने की घोषणा के बाद इराक में हिंसा की घटना देखने को मिली है
इराक (Iraq) के शक्तिशाली शिया धर्मगुरु मुक्तदा अल-सदर (Muqtada Al Sadr) ने सोमवार को राजनीति...
कापरेन में कार की टक्कर से बाइक चालक की हुई मौत, पोस्टमार्टम के बाद शव परिजनों को किया सुपुर्द
कापरेन थाना इलाके में मेगा हाइवे पर गरजनी मोड़ के समीप बीती देर रात्रि में कार की टक्कर से गंभीर...
આસામ: આતંકવાદી સંબંધોની શંકામાં એક મદરેસાના શિક્ષકની ધરપકડ, 5 અન્ય કસ્ટડીમાં, પૂછપરછ ચાલુ
આસામ પોલીસે આજે આતંકવાદી સંબંધોની શંકાના આધારે મદરેસા શિક્ષકની ધરપકડ કરી છે. જ્યારે મોરીગાંવ...
Lalit Vasoya Mla | ધોરાજી: ધારાસભ્ય લલિતભાઈ વસોયા | કોંગ્રેસ પક્ષ તરફ થી ફોર્મ ભરશે | Dhoraji News
Lalit Vasoya Mla | ધોરાજી: ધારાસભ્ય લલિતભાઈ વસોયા | કોંગ્રેસ પક્ષ તરફ થી ફોર્મ ભરશે | Dhoraji News