ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election 2024: JP Nadda का विपक्ष पर करारा हमला, कहा- Congress को SC, ST और OBC से नफरत
Election 2024: JP Nadda का विपक्ष पर करारा हमला, कहा- Congress को SC, ST और OBC से नफरत
"Rainbow Children’s Hospital" in Marathahalli, Bangalore Attains Coveted JCI Accreditation
June 18, 2024
"Rainbow Children’s Hospital" in Marathahalli, Bangalore Attains Coveted JCI...
કોવાયા ગામે આવેલ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપની ના પેટાકોન્ટ્રાક્ટર પાસેથી ખંડણી માંગનાર બે આરોપીઓ પકડાયા.
કોવાયા ગામે આવેલ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપની ના પેટાકોન્ટ્રાક્ટર પાસેથી ખંડણી માંગવાના આરોપીઓને...
અયોધ્યા ખાતે શ્રી રામ જન્મ ભુમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા સેવા માટે પ્રસ્થાન કરતા કાલોલ ના યુવાન ને ભાવભીની વિદાય.
કાલોલના નિવાસી અને વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલના મઠ-મંદિર સંયોજક હરિકૃષ્ણભાઈ પટેલની અયોઘ્યા શ્રી...