ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत ने कनाडाई उच्चायोग के प्रतिनिधि को तलब किया; अमित शाह के खिलाफ लगाए गए बेतुके आरोपों पर जताई नाराजगी
कनाडा के मंत्री की ओर से केंद्रीय गृह मंत्री अमित शाह के खिलाफ लगाए गए आरोपों को लेकर भारत ने...
પતિ ના આડા સબંધથી ત્રસ્ત મહિલાએ નોંધાવી ફરીયાદ
પતિના આડા સંબંધોથી ત્રાસી કાટ ગામની મહિલાએ પોલીસ ફરિયાદ કરી
ડીસા તાલુકાના કાંટ ગામની...
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર તરીકે રમેશ કટારાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું.
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર તરીકે રમેશ કટારાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું....
मुरादाबाद लोकसभा क्षेत्र 8 संभल से भाजपा की ओर से प्रबल दावेदारो की दौड़ में ठाकुर वंदना सिंह
मुरादाबाद लोकसभा क्षेत्र 8 संभल से भाजपा की ओर से प्रबल दावेदारो की दौड़ में ठाकुर वंदना सिंह
Rajasthan में 3 साल की बच्ची बोरवेल में गिर गई जिसके बाद अभी तक रेस्क्यू नहीं हो पाया है | Aaj Tak
Rajasthan में 3 साल की बच्ची बोरवेल में गिर गई जिसके बाद अभी तक रेस्क्यू नहीं हो पाया है | Aaj Tak