ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુરમાં વિઘ્નહર્તાનું દસ દિવસનું આતિથ્ય માની વસવા નદીમાં વિસર્જન.
પાવી જેતપુરમાં હર્ષો ઉલ્લાસ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે વિઘ્નહર્તાનું વસવા નદીમાં વિસર્જન કરવામાં...
Gold Price Today: सोने के दामों को लेकर आई बड़ी खबर, आपको पता चली क्या? Silver Price | Gold Rates
Gold Price Today: सोने के दामों को लेकर आई बड़ी खबर, आपको पता चली क्या? Silver Price | Gold Rates
ચલાલા ટાઉનમાં સાટોડીપરા વિસ્તારમાં પડતર મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ -૮૦ બોટલો કિં.રૂ .૩૦,૦૦૦ / - ના પ્રોહી કવોલીટી કેસ નો નાસતો ફરતો આરોપી ને પકડી પાડતી ચલાલા પોલીસ
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.બી વોરા સાહેબ તથા...
গোৱালপাৰাৰ ধনুভঙাত ৰাইজৰ বিলাতী সুৰাৰ দোকানক লৈ প্ৰতিবাদ
ধূপধৰা থানাৰ অন্তৰ্গত ধনুভাঙাত বিলাতী সুৰাৰ দোকান খোলাক লৈ উত্তপ্ত পৰিস্থিতি ।ধনুভাঙাৰ দুৰামাৰী...
તળાજા તાલુકા પંચાયત કચેરીમાં વિસીઈ મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું શા માટે?જુઓ
તળાજા તાલુકા પંચાયત કચેરીમાં વિસીઈ મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું શા માટે?જુઓ