ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিমলুগুৰিত অভিৰুচি ক্ৰীড়া দিৱস
নাৰায়ণপুৰ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত শিমলুগুৰিত অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদ আৰু শিমলুগুৰি ভলীবল...
ધાંગધ્રા હળવદ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોરે મતદારોનો આભાર માન્યો
વિધાનસભાની ચૂંટણી બાદ મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે આજરોજ સોલડી ટોલટેક્સ પાસે આવેલા કારખાનામાં...
राजपूत समाज ने किया कलेक्ट्रेट पर धरना प्रदर्शन
राजपूत समाज ने किया कलेक्ट्रेट पर धरना प्रदर्शन
कलेक्टर को सौंपा ज्ञापन
राजपूत समाज...
વડોદરા: MS University કોમર્સના 1 વર્ષમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા| Vadodara News
વડોદરા: MS University કોમર્સના 1 વર્ષમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા| Vadodara News
চৰকাৰলৈ বাট নাচায় শ্ৰমদানেৰে পথ উন্নয়ণত নামিল বিষ্ণুপুৰবাসী
নাৰায়ণপুৰ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত বিষ্ণুপুৰ গাঁৱৰ দীৰ্ঘদিনীয়া যাতায়ত সমস্যা সমাধানত উঠিপৰি লাগিল...