ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેલ ચોક વિસ્તારમાં ભગવતી યુવક મંડળ દ્વારા 51 વર્ષથી ઉજવાતો નવરાત્રી ઉત્સવ
સુરેન્દ્રનગર શહેરમાં નવરાત્રી નો પર્વ કોમી એક ક્લાસના માહોલ વચ્ચે ઉજવાઈ રહ્યો છે ત્યારે...
દ્વારકા જતાં પદયાત્રીઓને ટ્રકે કચડ્યા : 3 મહીલાના મોત : ત્રણ મહીલા ગંભીર
પાટણના સાંતલપુરના આહીર સમાજની વિવિધ ગામમાંથી બાધા અને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રથમવાર એકલી 12...
भाजपा के राष्ट्रीय सचिव सत्य कुमार ने किया दावा, बोले- आंध्र के अमरावती में हुआ हमला था पूर्व नियोजित
भाजपा के राष्ट्रीय सचिव वाई सत्य कुमार ने आरोप लगाया है कि अमरावती में उनकी कार पर हमला वाईएसआर...
अखेर पापाचा घडा भरला, बीडच्या आरटीओ कार्यालयाच्या कर्मचारी आणि एजंट वर अधिकाऱ्याच्या बोगस सह्या प्रकरणी गुन्हा दाखल
बीडच्या आरटीओ कार्यालयात बोगस सह्या प्रकरणी वरिष्ठ लिपिक आणि एका एजंट वरती गुन्हा दाखल
Sudden change in weather as parts of Ambaji experiencing rainfall | Unseasonal rains in Gujarat
Sudden change in weather as parts of Ambaji experiencing rainfall | Unseasonal rains in Gujarat