ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
18 ઓક્ટોબરે મુંબઈ એરપોર્ટથી નહીં ચાલે ફ્લાઈટ્સ, જાણો શું છે કારણ?
ચોમાસા પછીના રનવેના સમારકામ અને જાળવણીના કામ માટે મુંબઈ એરપોર્ટ 18 ઓક્ટોબરે છ કલાક માટે બંધ...
ঘগ্ৰাপাৰত মহিলা মৰ্চাৰ দ্বিতীয়খন কাৰ্যনিৰ্বাহক সভা সম্পন্ন
ভাৰতীয় জনতা পাৰ্টিৰ নলবাৰী জিলা মহিলা মৰ্চাৰ অন্তৰ্গত বড়িগোগ বনভাগ মহিলা মৰ্চাৰ দ্বিতীয়খন...
Arvind Kejriwal Arrested: केजरीवाल की गिरफ्तारी पर बोले अन्ना हजारे, शराब नीति बनाना अच्छा काम नहीं
Arvind Kejriwal Arrested: केजरीवाल की गिरफ्तारी पर बोले अन्ना हजारे, शराब नीति बनाना अच्छा काम नहीं
ફોરાણા પી એચ લુક્કડ વિદ્યાલય ખાતે મિટિંગનું આયોજન કરેલ છે પધારવા હાર્દિક આમંત્રણ : *ભરતસિંહ વાઘેલા
ફોરાણા પી એચ લુક્કડ વિદ્યાલય ખાતે મિટિંગનું આયોજન કરેલ છે પધારવા હાર્દિક આમંત્રણ : *ભરતસિંહ વાઘેલા
ছয় জনগোষ্ঠীক জনজাতিৰ মৰ্য্যদা প্ৰদানৰ কৰাটো মই বিচাৰোঃ বিধায়ক চক্ৰধৰ গগৈ
কেন্দ্ৰীয় কেবিনেটে ৫ ৰাজ্যৰ ১২ জনগোষ্ঠীক দিয়া জনজাতিৰ তালিকাত অসমৰ ছয় জনগোষ্ঠীৰ নাম নথকাৰ পাছতে...