ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Haryana News: Kalesar National Park में अब जीप सफारी का भी लुत्फ उठा सकेंगे सैलानी | Aaj Tak News
Haryana News: Kalesar National Park में अब जीप सफारी का भी लुत्फ उठा सकेंगे सैलानी | Aaj Tak News
Breaking News: Electoral Bond पर Supreme Court सख्त, कहा- कुछ भी न छुपाएं, सबकुछ सार्वजनिक हो
Breaking News: Electoral Bond पर Supreme Court सख्त, कहा- कुछ भी न छुपाएं, सबकुछ सार्वजनिक हो
কাজিৰঙাত মন্ত্ৰী অতুল বৰা।কেইবাটাও বিষয়ক লৈ প্ৰতিক্ৰিয়া
কাজিৰঙাত মন্ত্ৰী অতুল বৰা।কেইবাটাও বিষয়ক লৈ প্ৰতিক্ৰিয়া।সাংসদ আব্দুল খালেকৰ বিতৰ্কিত মন্তব্যক লৈ...
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દાહોદ જિલ્લાના સંયુક્ત મંત્રી જીગ્નેશ પંચાલ ના જન્મદિવસ નિમિત્તે
આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા નાં સયુંકત મંત્રી માનનીય જીજ્ઞેશભાઈ પંચાલ નાં...
Shillong Peak Ropeway to come up at a cost of 140Cr
The Cabinet met today to discuss and give its approval to the following-
1. Cabinet has...