ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઢોલ વગાડનારા આ વ્યક્તિને જોઇને ભલભલા વિચારતા થઇ જશે, એક વખત જુઓ Video
ડર દરેકને લાગે છે, પછી તે બાળક હોય કે વૃદ્ધ વ્યક્તિ. તમે ઘણીવાર નાના બાળકોને ઈન્જેક્શનથી ડરતા...
Share Market Rally | Final Trade में कहां दिखा एक्शन, कल कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Rally | Final Trade में कहां दिखा एक्शन, कल कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
નેશ વિસ્તારમાં ગૌધનને રસીકરણ આપવાની કામગીરી શરૂવન વિભાગ અને પશુપાલન ખાતા દ્વારા રસીકરણ આપવાની
નેશ વિસ્તારમાં ગૌધનને રસીકરણ આપવાની કામગીરી શરૂવન વિભાગ અને પશુપાલન ખાતા દ્વારા રસીકરણ આપવાની
Jawaharlal Nehru के बारे में जानना है, लड़के का Viral Video सब बता देगा
Jawaharlal Nehru के बारे में जानना है, लड़के का Viral Video सब बता देगा
देश में कोरोना के मामलों ने बढ़ाई चिंता, 24 घंटे में 1,573 नए केस; एक्टिव केस में भी इजाफा
नई दिल्ली, देश में एक बार फिर कोरोना के मामलों में इजाफा हो रहा है, जिससे...