ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वन नेशन वन इलेक्शन प्रस्ताव कैबिनेट में मंजूर:शीतकालीन सत्र में बिल पेश होगा
वन नेशन वन इलेक्शन प्रस्ताव को बुधवार को कैबिनेट ने मंजूरी दे दी है। रिपोर्ट के मुताबिक, शीतकालीन...
মাহমৰা ৰাজহ চক্ৰৰ বিষয়া ইণ্ডিকা গগৈৰ মৰাণ আৰু মাহমৰা বাসীলৈ আহ্বান
মাহমৰা ৰাজহ চক্ৰৰ বিষয়া ইণ্ডিকা গগৈৰ মৰাণ আৰু মাহমৰা বাসীলৈ আহ্বান
গড়পোট বাপুজী হাইস্কুলত ব্যতিক্ৰম ৰূপত গুৰুসেৱা৷ || #ASSAMPATRIKA&ne⁷
গড়পোট বাপুজী হাইস্কুলত ব্যতিক্ৰম ৰূপত গুৰুসেৱা৷ || #ASSAMPATRIKA&ne⁷
શિહોરી ખાતે ડૉકટર બાબા સાહેબ આંબેડકર હોલ તેમજ લાઇબ્રેરી નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.#newsgujarati
શિહોરી ખાતે ડૉકટર બાબા સાહેબ આંબેડકર હોલ તેમજ લાઇબ્રેરી નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.#newsgujarati