ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UJLI BAAYOSA // एक शाम मां ऊजली बायोसा के नाम, विशाल भजन संध्या..
UJLI BAAYOSA // एक शाम मां ऊजली बायोसा के नाम, विशाल भजन संध्या..
Madhya Pradesh Election: मध्य प्रदेश चुनाव में राम मंदिर पर सियासत! | Shivraj Chauhan | Aaj Tak
Madhya Pradesh Election: मध्य प्रदेश चुनाव में राम मंदिर पर सियासत! | Shivraj Chauhan | Aaj Tak
ડીસામાં આજે ભાજપની ચૂંટણી લક્ષી બેઠક યોજાઇ હતી .....
ડીસામાં આજે ભાજપની ચૂંટણી લક્ષી બેઠક યોજાઇ હતી .....
Amazon Great Indian Festival Sale 2024: कितने बजे शुरू होगी सेल, किस बैंक कार्ड पर मिलेगा डिस्काउंट
ऑनलाइन खरीदारी करते हैं तो ये जानकारी आपके लिए बेहद काम की साबित होने वाली है। क्या आप भी अमेजन...