ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દ્વારકા ખાતે પવિત્ર શ્રાવણ માસે ડૉ.રણમલકાકા વારોતરિયા અને તેમના પરિવાર દ્વારા આયોજિત
દ્વારકા ખાતે પવિત્ર શ્રાવણ માસે ડૉ.રણમલકાકા વારોતરિયા અને તેમના પરિવાર દ્વારા આયોજિત
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
ભીલડી નેશનલ હાઇવે રોડ પર પદયાત્રીકો નો ભારે ઘસારો
ભીલડી નેશનલ હાઇવે રોડ પર પદયાત્રીકો નો ભારે ઘસારો
દાહોદ - ભાજપના કાઉન્સિલર નો મોજ મસ્તીનો વિડીયો વાયરલ
દાહોદની જનતા સમસ્યાઓથી ત્રસ્ત બીજી તરફ ભાજપના કાઉન્સિલરો મોજ મસ્તીમાં મસ્ત. ( રાજ...
Waiting Period on Tata Curvv: November 2024 में बुक करवाएंगे Tata Curvv और Curvv.EV तो कितना करना होगा इंतजार
भारतीय बाजार में कई सेगमेंट में हैचबैक कार और एसयूवी की बिक्री करने वाली निर्माता Tata Motors की...