ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সদৌ অসম নাগাৰা নাম সংঘৰ উদ্যোগত প্ৰয়াত শিল্পী বলেন্দ্ৰ নাৰায়ণ কলিতাৰ শ্ৰদ্ধাঞ্জলি অনুষ্ঠান
সদৌ অসম নাগাৰা নাম সংঘৰ উদ্যোগত পশ্চিম দৰঙৰ কুঁহিয়াৰ কুছিত বিশিষ্ট নাগাৰা নামৰ শিল্পী...
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારનાં જીરા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
શ્રી અશોક કુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાઓ દ્વારા ગેરકાયદેસર સરકાર...
નવાગામવાંટા ખાતે બાકડા ખસેડવા બાબતે સરપંચ સહિત પરિવાર પર હુમલો
ખંભાત તાલુકાના નવાગામ વાટા ખાતે રહેતા જશવંતભાઈ ભુદરભાઈ પ્રજાપતિ સાથે ગઈકાલે રાત્રિના 9:30...
જસદણના સાણથલીમાં હીરાના કારખાનામાં ચોરીના બનાવની ઘટના CCTV માં કેદ આટકોટ પોલીસમાં ફરિયાદ
જસદણના સાણથલીમાં હીરાના કારખાનામાં ચોરીના બનાવની ઘટના CCTV માં કેદ આટકોટ પોલીસમાં ફરિયાદ
વાહન ચેકિંગ દરમિયાન ૩ નબીરાઓ નશામાં મળી આવેલ ,ધોરણસરની કાર્યવાહી
વાહન ચેકિંગ દરમિયાન ૩ નબીરાઓ નશામાં મળી આવેલ ,ધોરણસરની કાર્યવાહી