ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ತೆರಿಗೆ ಸಂಘದ ಸುವರ್ಣ ಮಹೋತ್ಸವ'& ರಾಷ್ಟ್ರೀಯ ತೆರಿಗೆ ಸಲಹೆಗಾರರ ಸಮ್ಮೇಳನ ನಡೆಯಿತು. 
 
                      ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ತೆರಿಗೆ ಸಂಘದ ಸುವರ್ಣ ಮಹೋತ್ಸವ'& ರಾಷ್ಟ್ರೀಯ ತೆರಿಗೆ...
                  
   7 Habits and Cooking Tips to reduce Acidity #acidity #cookingtips # Antaacids 
 
                      7 Habits and Cooking Tips to reduce Acidity #acidity #cookingtips # Antaacids
                  
    महिला ने फसल पर डालने वाली दवा का सेवन किया  
 
                       पांढुर्ना. ग्राम कोको ढाना में फिर एक महिला ने किया जहर का सेवन| दिन-ब-दिन जहर सेवन के...
                  
   खरीदी केंद्र में हो रही भारी अनियमितताएं- किसानों ने लगाया आरोप
 सलेहा खरीदी केंद्र से संबंधित एक ऑडियो भी हो रहा है वायरल जिस पर सीधा-सीधा व्यापारी द्वारा खरीदी प्रबंधक पर पैसे लेने के आरोप लगाते हुए सुनाई दे रहा है 
 
                       
 
गुनौर : पटना तमोली खरीदी केंद्र अंतर्गत कृषि उपज मंडी सलेहा प्रांगण में गेहूं,...
                  
   
  
  
  
   
  