ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરતી ડીસા રૂરલ, પોલીસ..
ડીસા રૂરલ પોલીસ સ્ટેશન તથા ડીસા દક્ષીણ પો.સ્ટે તથા થરાદ પો.સ્ટે વિસ્તારમાં વણશોધાયેલ ચોરીનો ભેદ...
घनसोली में जिम की पार्टनरशिप का विवाद | Hindustani Reporter |
घनसोली में जिम की पार्टनरशिप का विवाद | Hindustani Reporter |
તળાજા નગરપાલિકાએ કેટલા લાખનો વેરો વસૂલ કર્યો?ચીફ ઓફીસરે શું કરી અપીલ?જુઓ
તળાજા નગરપાલિકાએ કેટલા લાખનો વેરો વસૂલ કર્યો?ચીફ ઓફીસરે શું કરી અપીલ?જુઓ
পৰাগকুমাৰ দাসৰ ২৯সংখ্যক মৃত্যু বাৰ্ষিকী পালন।
শ্বহীদ সাংবাদিক পৰাগ কুমাৰ দাসৰ হত্যাকাৰীক চৰকাৰে আজিলৈকে চিনাক্ত কৰিব নোৱাৰাটো...
સાવલી મોકસીની નેકટર કેમમાંથી મળેલા ડ્રગ્સ નો મામલો
સાવલી મોકસીની નેકટર કેમમાંથી મળેલા ડ્રગ્સ નો મામલો