ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तृणमूल सांसद शताब्दी रॉय ने शुरू की विपक्षी खेमे में PM उम्मीदवारी पर बहस, कहा-कांग्रेस रेस में नहीं तो...
कोलकाता, तृणमूल कांग्रेस पार्टी से सांसद शताब्दी राय ने कहा है कि हम चाहेंगे कि ममता बनर्जी...
कोटा चंबल रिवरफ्रंट पर अवैध मछली पकड़ना नहीं हो रहा बंद मछली पालन विभाग नहीं देता है ध्यान#विरालशोर
कोटा चंबल रिवरफ्रंट पर अवैध मछली पकड़ना नहीं हो रहा बंद मछली पालन विभाग नहीं देता है ध्यान#विरालशोर
Hockey turnament Hojai vs Nagaon ll Assam youth olympic - 2022 ll
Hockey turnament Hojai vs Nagaon ll Assam youth olympic - 2022 ll at bhetapara hockey stadium...
ગળતેશ્વર તાલુકાના વાડદ ખાતે પ્રાથમિક શાળાનો 158 માં જન્મદિવસ ની ઉજવણી કરાઇ.
ગળતેશ્વર તાલુકાના વાડદ ખાતે પ્રાથમિક શાળાનો 158 માં જન્મદિવસ ની ઉજવણી કરાઇ.