ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે.અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
16GB रैम, 50MP कैमरा और 100W चार्जिंग वाली OPPO की इस प्रीमियम सीरीज में नहीं होगा ‘Pro’ मॉडल, यहां जानें डिटेल
OPPO जल्द ही अपने कस्टमर्स के लिए अपनी प्रीमियम सीारीज Oppo Find X7 को लाने की तैयारी में हैं। इस...
मुरादाबाद वैदिक समाजवादी पार्टी आगामी लोकसभा चुनाव मे पूरे 80 सीटों पर चुनाव लड़ने की मूड में*
मुरादाबाद वैदिक समाजवादी पार्टी आगामी लोकसभा चुनाव मे पूरे 80 सीटों पर चुनाव लड़ने की मूड में*
વડોદરામાં રાજ્ય કક્ષાના વન મહોત્સવમાં સાંસદ અને ધારાસભ્ય ગાયબ,રાજયમંત્રીએ રાખી લાજ,જુઓ વિડીયો
વડોદરામાં રાજ્ય કક્ષાના વન મહોત્સવમાં સાંસદ અને ધારાસભ્ય ગાયબ,રાજયમંત્રીએ રાખી લાજ,જુઓ વિડીયો
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks