જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી.નાના કુતરા બચ્ચા નું જીવ બચાવ્યો

તારીખ.૨૫.૧૨.૨૦૨૨.રોજ.પાલનપુરમાં બપોરે ૩.૦૦ કલાકે એક બેન નો ફોન આવ્યો જણાવ્યું કે સિવિલ હોસ્પિટલની પાછળ ગટર લાઈનમાં ઉપર ધકન તૂટેલું હતું કુતરા નું નાનું બચ્ચું પડી ગયું છે ત્યારે ત્યાં પહોંચીને જીવદયા ફાઉન્ડેશનના જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ૧.૦૦ કલાકથી પણ વધારે સમય મા.નાના કૂતરાનું બચ્ચું સહી સલામત બહાર કાઢવામાં આવ્યું જીવ બચાવવામાં આવ્યું જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી પોતાને કિંમતી સમય ફાળવીને સેવા આપી