માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ૯૬ મી “મન કી બાત”ના કાર્યક્રમને સાંભળવાનું આયોજન આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને ૧૧૪-સોજીત્રા વિધાનસભાના સંવેદનશીલ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પેટલાદ તાલુકાના દંતેલી મુકામે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યું.આ પ્રસંગે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ,પેટલાદ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ,શ્રી નવીનભાઈ ગોહિલ,આણંદ જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પ્રદીપભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત કા.ચેરમેનશ્રી જીગ્નેશભાઈ પટેલ,દંડકશ્રી અજયભાઈ ગઢવી,જીલ્લા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત સભ્યો,ગામના સરપંચશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gyanvapi Case : ज्ञानवापी में मिले शिवलिंग की कार्बन डेटिंग नहीं होगी, कोर्ट ने हिंदू पक्ष की मांग खारिज की
Gyanvapi Case : वाराणसी की जिला अदालत ने ज्ञानवापी मामले में फैसला सुना दिया है। कोर्ट ने हिंदू...
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૨-જી ઓકટોબર મહાત્મા
ગાંધીજીની જયંતી નિમિતે ઉજવણી.
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૨-ઓક્ટોબર "ભારતના રાષ્ટ્રપિતા
પ.પુ.મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી...
વડગામ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફ ભાઈએ વિપુલ ચૌધરીની ધરપકડને લઇને પ્રતિક્રિયા આપી...
વડગામ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફ ભાઈએ વિપુલ ચૌધરીની ધરપકડને લઇને પ્રતિક્રિયા આપી...
બોટાદ-ગાંધીગ્રામ ટ્રેનને લીલીઝંડી આપી શરુ કરવામાં આવી,ડો.ભારતીબેન શિયાળનાં વરદહસ્તે લોકાર્પણ કરાયું
બોટાદ-ગાંધીગ્રામ ટ્રેનને લીલીઝંડી આપી શરુ કરવામાં આવી,ડો.ભારતીબેન શિયાળનાં વરદહસ્તે લોકાર્પણ કરાયું