માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ૯૬ મી “મન કી બાત”ના કાર્યક્રમને સાંભળવાનું આયોજન આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને ૧૧૪-સોજીત્રા વિધાનસભાના સંવેદનશીલ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પેટલાદ તાલુકાના દંતેલી મુકામે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યું.આ પ્રસંગે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ,પેટલાદ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ,શ્રી નવીનભાઈ ગોહિલ,આણંદ જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પ્રદીપભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત કા.ચેરમેનશ્રી જીગ્નેશભાઈ પટેલ,દંડકશ્રી અજયભાઈ ગઢવી,જીલ્લા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત સભ્યો,ગામના સરપંચશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एवेंजर्स एक्ट्रेस Scarlett Johansson और OpenAI के बीच चल रहे विवाद को लेकर Elon Musk ने कह दी ये बात
टेस्ला सीईओ एलन मस्क आर्टिफिशियल इंटेलिजेंस की डेवलपमेंट को लेकर अपनी प्रतिक्रिया देते रहते हैं।...
ઉમરાળા ના રંઘોળા પાસે બાઈક આડે કૂતરું પડતા યુવાનનું મૃત્યુ
ઉમરાળા ના રંઘોળા પાસે બાઈક આડે કૂતરું પડતા યુવાનનું મૃત્યુ
মৰাণত কেন্দ্ৰীয় ছ্যুকাফা দিৱসৰ লাইখুটা স্থাপন টাইপাৰ, শীৰ্ষগীত উন্মোচন
মৰাণত কেন্দ্ৰীয় ছ্যুকাফা দিৱসৰ লাইখুটা স্থাপন টাইপাৰ, শীৰ্ষগীত উন্মোচন
શ્રી તપસ્વી વિદ્યાલય દિયોદર ખાતે વિદાય સમારંભ યોજાયો
દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય માં વિદાય સમારંભ યોજાયો... આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨...