આમ જોઈએ તો ગરીબોના હાલ તો કોઈ જ નથી પણ ખજૂર ભાઈ તરીકે જાણીતા એવા નિતીન ભાઈ જાની એ નવ બાળકોને પોતાનું ઘર બનાવી આપ્યું છે ત્યારે ખજુરભાઈ જેવા મહાન વ્યક્તિ હું જાણું છું ત્યાં સુધી તો કોઈ નથી એટલે જુઓ વિડિયો માં કે બાળકો કેવા ખુશ છે